મહા સુદ તેરસ વિશ્વકર્મા જયંતી આમ તો સમગ્ર ભારત દેશ તેમજ ગુજરાતમાં વિશ્વકર્મા ભગવાનની જયંતિ ની ઉજવણી થતી હોય છે ત્યારે આજેસરહદી વાવ તાલુકાના શ્રી વિશ્વકર્મા મંદિર ઢીમા ખાતેવિશ્વકર્મા જયંતી અને વિશ્વકર્મા દાદા ના સાતમા પાટોત્સવ નિમિત્તે ઉત્તર ગુજરાતના તમામ સુથાર પરિવાર સ્નેહીજનોએ હાજરી આપી યજ્ઞ પૂજા વિધિમાં યોગદાન આપી પ્રસાદ ગ્રહણ કરેલ તથા કાર્યક્રમમાં લોક સાહિત્યકાર સુથાર અશોકભાઈ એ લોકસાહિત્ય શ્રેણી તથા ભજન છંદ દુહા વગેરેનો ધોધ વરસાવ્યો હતો સમાજના સતત વિકાસ તથા સર્વાંગી શિક્ષણ મળી રહે તેમ સમાજના સભ્યનું તેની કામગીરી બદલ સન્માન થાય તેવી પ્રવૃત્તિ માટે ભાર મુકેલ ધર્મશાળા ના બાંધકામ તથા રૂમના લાભાર્થી એ 18 લાખથી પણ વધુ દાન ભંડોળ નોંધાવેલ તથા સમાજના સહુ લાભાર્થીઓએ મંડપ ડેકોરેશન ચા-પાણી જમણવાર તથા યજ્ઞ પૂજા માં યોગ્ય દાન દક્ષિણ આપી વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી નિમિત્તે મહા સુદ તેરસનો આ ભવ્ય કાર્યક્રમ ઉજવણી કરી સૌ સમાજના ભાઈઓ બહેનો વડીલો માતાઓ બહેનો બાળકો યુવાનો સૌનો સાથે મળી વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
છોટાઉદેપુર ખાતે અવસર
લોકશાહીનો અંતર્ગત મતદાન જાગૃતિ અંગે રેલી યોજાઇ
છોટાઉદેપુર ખાતે અવસર
લોકશાહીનો અંતર્ગત મતદાન જાગૃતિ અંગે રેલી યોજાઇ
...
પાટડીના રણમાંથી અગરિયાઓનો સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડાયા
બીપરજોઈ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આગામી 14 અને 15 જૂને આ વાવાઝોડાની અસર...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૯ જિલ્લા ઓમાં જ્યાં ૧લી ડિસેમ્બરે મતદાન થવાનું છે ત્યાં તા. ૨૯ નવેમ્બર, સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ
મતદાન શરૂ થવાના સમય પૂર્વેના ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ
લોક...
नए संसद भवन पर घटिया राजनीति कर रही कांग्रेस, उसे देश की उपलब्धियों को नीचा दिखाने की आदत पड़ गई है: भाजपा
नई दिल्ली,भाजपा ने सोमवार को कांग्रेस पर नए संसद भवन के उद्घाटन को लेकर अनावश्यक विवाद पैदा करने...
માફી માંગ્યા બાદ આમિર ખાને ડિલીટ કર્યું ટ્વીટ, યુઝર્સે કહ્યું- એકાઉન્ટ હેક થયું છે?
બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા દેશમાં સુપર ફ્લોપ સાબિત થઈ છે. લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ...