વલસાડના એક વિસ્તારમાં રહેતી મુસ્લિમ યુવતીએ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને તેણીના વાલીઓની કથિત હેરાનગતિ બાબતે મદદ કરવાની માંગણી કરતા સિટી પોલીસે યુવતી સહિત તેના પરિવારજનોને પોલીસ મથકે તેડાવ્યા હતા જ્યાં યુવતીએ હિંદુ પ્રેમીના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરતા પોલીસે તમામને કાયદાની સમજ આપ્યા બાદ યુવતીને તેના પ્રેમીના ઘરે મોકલી આપતા મામલો થાળે પડ્યો હતો. વલસાડના એક વિસ્તારમાં રહેતી પુખ્ત વયની મુસ્લિમ યુવતીએ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમને કોલ કરી તેણીના વાલીઓ તેની મરજી વિરુદ્ધ લગ્ન કરાવવા દબાણ કરી રહ્યા હોવાનું જણાવી મદદ કરવાની માંગણી કરી હતી જે આ બાબતે કંટ્રોલરૂમમાંથી વલસાડ સીટી પોલીસને જાણ કરાતા સીટી પોલીસ નો સ્ટાફ યુવતીના ઘરે પહોંચ્યો હતો જે બાદ યુવતી અને તેના પરિવારજનોને સીટી પોલીસ મથકમાં તેડાવવામાં આવ્યા હતા સિટી પોલીસ મથકમાં આવેલી યુવતીએ તેણીના હિન્દુ યુવક સાથે પ્રેમ સંબંધો હોવાને કેફિયત રજૂ કરી હતી. ઉપરાંત તેણીએ માતા-પિતાના ઘરે નહીં પરંતુ પ્રેમી સાથે જ અને પ્રેમીના ઘરે જ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જે બાદ પુખ્ત વયની યુવતીના પ્રેમીને પણ પોલીસ મથકમાં બોલાવવામાં આવ્યો હતો. દરમ્યાન સીટીપીઆઈ બીડી જીત્યાએ યુવતીના વાલીઓ અને તેણીના પ્રેમીના વાલીઓને પ્રવર્તમાન કાયદાઓની સમજ આપી અંત્ય યુવતીને તેણીના પ્રેમીના ઘરે મોકલી આપવામાં આવતા મામલો થાડે પડ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tamil Nadu Rain: तमिलनाडु के कई हिस्सों में हुई झमाझम बारिश, पानी में डूबे कई शहर | Aaj Tak
Tamil Nadu Rain: तमिलनाडु के कई हिस्सों में हुई झमाझम बारिश, पानी में डूबे कई शहर | Aaj Tak
સયાજીગંજ અનઅધિકૃત રીતે કપલ બોક્સ બનાવી કાફે ચલાવતા ઈસમોની પોલીસે અટકાયત કરી
સયાજીગંજ અનઅધિકૃત રીતે કપલ બોક્સ બનાવી કાફે ચલાવતા ઈસમોની પોલીસે અટકાયત કરી
સુરત: હજીરા પોર્ટ પર બોટ ડૂબી, 10 લોકો ડૂબ્યા, જમાંથી 8 લોકોનો આબાદ બચાવ | TV9GujaratiNews
સુરત: હજીરા પોર્ટ પર બોટ ડૂબી, 10 લોકો ડૂબ્યા, જમાંથી 8 લોકોનો આબાદ બચાવ | TV9GujaratiNews
ग्रामीण भागातील विद्यार्थ्यांचा टेंपोतून धोकादायक प्रवास ; बस अभावी विद्यार्थ्यांचा जीव धोक्यात
यवतमाळ : कोरोनाच्या दोन वर्षांच्या संसर्गानंतर मागील काही महिन्यांपूर्वी शाळा, महाविद्यालयसुरू...
ગાંધીધામ ખાતે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન કચ્છ પધાર્યા.
ગાંધીધામ ખાતે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન કચ્છ પધાર્યા.