ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ બાવળી રોડ પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કોંઢ ગામે રસોઇના કામ માટે જતાં પિતા-પુત્રને ઈજા પહોંચતા પિતાનું મોત નિપજ્યું હતુ. જ્યારે પુત્રને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ મામલે અકસ્માત સર્જનાર ટ્રેલરના ચાલક સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ધ્રાંગધ્રામાં રહેતા વાસુદેવભાઇ ઘનશ્યામભાઇ ધોરાલીયાના પિતા ઘનશ્યામભાઇએ કોંઢ ગામે લગ્નમાં રસોઇનું કામ રાખેલું હોય ઘનશ્યામભાઇ તેમજ પુત્ર વાસુદેવભાઇ કાર લઇ કોંઢ ગામ તરફ જઇ રહ્યા હતા.તે દરમિયાન કોંઢ-બાવળી રોડ સામેથી પુરપાટ ઝડપે આવતા ટ્રેલરના ચાલકે બેફામ અને ગફલતભરી રીતે ટ્રેલર ચલાવતા ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચલાવી રહેલા ઘનશ્યામભાઇનો માથાનો ભાગ કારમાં જ દબાઇ જતાં મોત નિપજ્યું હતું. જ્યારે પુત્ર વાસુદેવભાઇને પણ ઇજાઓ પહોંચી હોય તાત્કાલિક સારવાર માટે ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ટ્રેલર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી વીર બાબલ ગ્રુપના સભ્યના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યો યોજાયા
શ્રી વીર બાબલ ગ્રુપના સભ્યના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યો યોજાયા
શ્રી વીર બાબલ ગ્રૂપના...
স্বাধীনতা দিৱস বৰ্জনৰ আহ্বান আলফা স্বাধীনৰ
স্বাধীনতা দিৱস বৰ্জনৰ আহবান আলফা স্বাধীনৰ।
১৫ আগষ্টত সৰ্বাত্মক বন্ধৰ ঘোষণা আলফাৰ।
'ধুমুহা আহে আৰু যায়'-য়েছে দৰজে ঠংছি। কি ধুমুহাৰ কথা কলে বিশিষ্ট সাহিত্যিক গৰাকীয়ে শুনো আহক
'ধুমুহা আহে আৰু যায়'-য়েছে দৰজে ঠংছি
মৰাণত এক বিশেষ কাৰ্যসূচীত অংশগ্ৰহণ কৰি সাংবাদিকৰ সৈতে হোৱা...
અમદાવાદ સહિતી રાજ્યના 12 જિલ્લામાં વરસેલા મેઘાએ ગુજરાતમાં મેઘાની છેલ્લીની ઈનિંગનો પુરાવો આપ્યો... અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ અમદાવાદમાં મેઘરાજાએ ફરી એક વખત તોફાની બેટિંગ કરી જેની સીધી જ અસર શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં જોવા મળી.....
મિનિટો સુધી વરસેલા વરસાદે વિરામ લીધો તો કલાકો સુધી મેઘમહેર કરી હોય તેવા દ્રસ્યો સામે આવવા...
ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પુર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાના વરદહસ્તે વૃક્ષારોપણ
ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પુર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાના વરદહસ્તે વૃક્ષારોપણ