ચોટીલા નેશનલ હાઈવે પર આવેલ એક ગેસ્ટ હાઉસમાંથી પ્રેમીપંખીડાની સજોડે આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી જે અંગેની જાણ ગેસ્ટહાઉસના સંચાલક અને સ્ટાફે પોલીસને કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. જ્યારે આ મામલે મૃતકના પરિવારજને ચોટીલા પોલીસ મથકે જાણ કરી હતી.આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોટીલા હાઈવે પર આવેલ ઋતુરાજ ગેસ્ટ હાઉસના રૂમ નં.૧૦૬માંથી આત્મહત્યા કરેલી હાલતમાં પાયલબેન છનાભાઈ પરાલીયા ઉ.વ.૨૧, રહે.જીવાપર (આ) તા.ચોટીલા અને રાહુલભાઈ રમેશભાઈ મેટાળીયા ઉ.વ.૨૩, રહે.લાલવદર તા.વીંછીયાવાળાની સજોડે આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી .જે અંગેની જાણ બીજે દિવસે સવારે પોલીસને થતાં ચોટીલા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. પ્રાથમીક તપાસમાં મૃતક રાહુલભાઈ મેટાળીયા અને યુવતી પાયલબેન પરાલીયાને પ્રેમસબંધ હોય પરંતુ મૃતક રાહુલભાઈના લગ્ન થઈ ગયા હોવાથી બન્ને એકબીજા સાથે રહી શકે તેમ નહીં હોવાથી ગેસ્ટહાઉસમાં રૂમ ભાડે રાખી કપાસમાં છાંટવાની ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. બન્ને પ્રેમીપંખીડાની આત્મહત્યાથી પરિવારજનો સહિત ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  200MP कैमरा के साथ लॉन्च हो सकता है Samsung Galaxy S24 Ultra, भारत में जल्द हो रही एंट्री 
 
                      सैमसंग के स्मार्टफोन को लेकर भारतीय ग्राहकों में एक अलग ही क्रेज देखने को मिलता है। लंबे समय से...
                  
   શિહોરના ગોતમેશ્વર રોડ ઉપર ડુંગર ગાળાની વચ્ચે દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો 
 
                      શિહોરના ગોતમેશ્વર રોડ ઉપર આવેલા દીપડીયા ડુંગર ઉપર આજે વહેલી સવારે ડુંગર ગાળાની વચ્ચે દીપડાનો...
                  
   जैन मुनियों पर असामाजिक तत्वों द्वारा किए गए हमले के तीव्र भर्त्सना करते हुए अपराध दोषियों के प्रति कठोर कार्रवाई की मांग 
 
                      श्री वर्धमान जैन स्थानकवासी संस्थान ने सिंगोली समीप कछाला गांव में जैन मुनियों पर असामाजिक तत्वों...
                  
   અત્રેના જિલ્લામાં ફરજ બજાવતા કુલ-૬ ASI નાઓએ મોડ-૨  ની પરીક્ષા પાસ કરી PSI પ્રમોશન મેળવેલ છે.તારીખ ૧૪-૦૯-૨૦૨૨ ના રોજ પ્રમોશન પામેલ તમામ  PSI અધિકારીઓને પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી. 
 
                      અત્રેના જિલ્લામાંથી (૧) શ્રી વિજયકુમાર વશરામભાઇ ગોહિલ (૨) શ્રી રાજેશભાઇ હરદાસભાઇ રતન (૩) શ્રી...
                  
   DisplayIndiaPolitics
બિહાર રાજકારણ : નીતીશ માટે રાષ્ટ્રીય રાજનીતિનો રસ્તો સરળ નથી, સૌથી મોટું લક્ષ્ય વધુ સારા સંકલન સાથે સરકાર ચલાવવાનું રહેશે 
 
                      બિહારના સીએમ નીતિશ કુમારે શપથ બાદ જ વિરોધ પક્ષોને એક થવાનું આહ્વાન કરીને રાષ્ટ્રીય રાજકારણમાં હાથ...
                  
   
  
  
 