ચોટીલા નેશનલ હાઈવે પર આવેલ એક ગેસ્ટ હાઉસમાંથી પ્રેમીપંખીડાની સજોડે આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી જે અંગેની જાણ ગેસ્ટહાઉસના સંચાલક અને સ્ટાફે પોલીસને કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. જ્યારે આ મામલે મૃતકના પરિવારજને ચોટીલા પોલીસ મથકે જાણ કરી હતી.આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોટીલા હાઈવે પર આવેલ ઋતુરાજ ગેસ્ટ હાઉસના રૂમ નં.૧૦૬માંથી આત્મહત્યા કરેલી હાલતમાં પાયલબેન છનાભાઈ પરાલીયા ઉ.વ.૨૧, રહે.જીવાપર (આ) તા.ચોટીલા અને રાહુલભાઈ રમેશભાઈ મેટાળીયા ઉ.વ.૨૩, રહે.લાલવદર તા.વીંછીયાવાળાની સજોડે આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી .જે અંગેની જાણ બીજે દિવસે સવારે પોલીસને થતાં ચોટીલા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. પ્રાથમીક તપાસમાં મૃતક રાહુલભાઈ મેટાળીયા અને યુવતી પાયલબેન પરાલીયાને પ્રેમસબંધ હોય પરંતુ મૃતક રાહુલભાઈના લગ્ન થઈ ગયા હોવાથી બન્ને એકબીજા સાથે રહી શકે તેમ નહીં હોવાથી ગેસ્ટહાઉસમાં રૂમ ભાડે રાખી કપાસમાં છાંટવાની ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. બન્ને પ્રેમીપંખીડાની આત્મહત્યાથી પરિવારજનો સહિત ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लग्नानंतर 21 दिवसातच तरुणाचा मृत्यू, पत्नी पोलिसांच्या ताब्यात...
गेवराई: 21 दिवसांपूर्वी लग्न झालेल्या एका तरुणाचा मृत्यू झाला आहे. बीडमधील गेवराईमध्ये एक...
মঙলদৈতো মৃৎশিল্পী সকল ব্যস্ত হৈ পৰিছে বিশ্বকৰ্মা প্ৰতিমা বনোৱাত ৷
মঙলদৈতো মৃৎশিল্পী সকল ব্যস্ত হৈ পৰিছে বিশ্বকৰ্মা প্ৰতিমা বনোৱাত ৷
उपसरपंच पदी दत्तात्रय हरगुडे
सणसवाडी ग्रामपंचायत उपसरपंचपदी दत्तात्रय नामदेव हरगुडे यांची बिनविरोध निवड करण्यात आला. या...
বৰহাট হালোৱা গাওঁৰক্ষী বাহিনীৰ উদ্যোগত স্বাধীনতা দিৱসৰ লগত
সংগতি ৰাখি বিভিন্ন প্ৰতিযোগিতা সম্পন্ন।
বৰহাট হালোৱা গাওঁৰক্ষী বাহিনীৰ উদ্যোগত স্বাধীনতা দিৱসৰ লগত সংগতি ৰাখি বিভিন্ন প্ৰতিযোগিতা...
માંડવી ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના ખરીદ વેચાણની તક
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગ્રામ પંચાયત દીઠ ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ...