ચોટીલા નેશનલ હાઈવે પર આવેલ એક ગેસ્ટ હાઉસમાંથી પ્રેમીપંખીડાની સજોડે આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી જે અંગેની જાણ ગેસ્ટહાઉસના સંચાલક અને સ્ટાફે પોલીસને કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. જ્યારે આ મામલે મૃતકના પરિવારજને ચોટીલા પોલીસ મથકે જાણ કરી હતી.આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોટીલા હાઈવે પર આવેલ ઋતુરાજ ગેસ્ટ હાઉસના રૂમ નં.૧૦૬માંથી આત્મહત્યા કરેલી હાલતમાં પાયલબેન છનાભાઈ પરાલીયા ઉ.વ.૨૧, રહે.જીવાપર (આ) તા.ચોટીલા અને રાહુલભાઈ રમેશભાઈ મેટાળીયા ઉ.વ.૨૩, રહે.લાલવદર તા.વીંછીયાવાળાની સજોડે આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી .જે અંગેની જાણ બીજે દિવસે સવારે પોલીસને થતાં ચોટીલા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. પ્રાથમીક તપાસમાં મૃતક રાહુલભાઈ મેટાળીયા અને યુવતી પાયલબેન પરાલીયાને પ્રેમસબંધ હોય પરંતુ મૃતક રાહુલભાઈના લગ્ન થઈ ગયા હોવાથી બન્ને એકબીજા સાથે રહી શકે તેમ નહીં હોવાથી ગેસ્ટહાઉસમાં રૂમ ભાડે રાખી કપાસમાં છાંટવાની ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. બન્ને પ્રેમીપંખીડાની આત્મહત્યાથી પરિવારજનો સહિત ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંકલેશ્વરમાં લુખ્ખાતત્વોએ શાકભાજીના ફેરિયાઓની લારીઓને નુકસાન પહોંચાડ્યું વિડિયો થયો વાયરલ
અંકલેશ્વરમાં લુખ્ખાતત્વોએ શાકભાજીના ફેરિયાઓની લારીઓને નુકસાન પહોંચાડ્યું વિડિયો થયો વાયરલ
Gautam Adani News: PM Modi पर जमकर बरसे Rahul Gandhi, गौतम अदाणी की मदद का लगाया आरोप | Aaj Tak
Gautam Adani News: PM Modi पर जमकर बरसे Rahul Gandhi, गौतम अदाणी की मदद का लगाया आरोप | Aaj Tak
મહુધા ના ભાજપ ના ઉમેદવાર સંજયસિંહ મહિડા એ જીત મેળવી ઇતિહાસ રચ્યો
ખેડા મહુધા 118 વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર સંજયસિંહ મહિડા એ પાછલા 30 વર્ષ થી વધુ સમય થી...