દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના કરકમળો દ્વારા આગામી તા. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક ક્ષણના આપણે સહું સાક્ષી બનવા જઈ રહ્યા છીએ ત્યારે તે અવસરને વધાવવા માટે ધનરાજ કેલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાના વોર્ડ નં 7ની 3 સરકારી શાળાઓના 850થી વધુ બાળકોને આરોગ્યપ્રદ ચીક્કીનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. ચીક્કી બાળકોના પોષણ માટે પણ ખૂબ લાભદાયક હોઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સુપોષણ અભિયાનને પણ સમાજના છેવાડાના માનવી સુધી પ્રત્યક્ષરૂપે પહોંચાડવાનો નમ્ર પ્રયાસ ટ્રસ્ટના પ્રમુખ ધનરાજભાઈ કેલા (પૂર્વ ધારાસભ્ય) અને સેક્રેટરી નરેશભાઈ કેલા (પ્રદેશ ભાજપ સી. એ. સેલ ક્ધવીનર) તથા નિશાબેન કેલા (સદસ્ય, સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકા) દ્વારા કરવામાં આવેલ. ત્યારે આજે સુરેન્દ્રનગર શહેરની હાઉસિંગ બોર્ડમાં આવેલી પ્રાથમિક શાળા નંબર 17 ખાતે સુરેન્દ્રનગર વઢવાણના ધારાસભ્ય અને દંડક જગદીશભાઈ મકવાણા આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી અને નાના નાના બાળકો વિદ્યાર્થીઓને ચીકીનું વિતરણ કરાયુ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોડાસા, ૧૯ ઑક્ટોબર: મોડાસા ક્ષેત્રમાં ગાયત્રી ચેતના કેન્દ્ર ભારતીય સંસ્કૃતિના સંસ્કાર- જન જાગૃતિ માટે અથાગ પ્રયાસ કરી રહેલ છે.
આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી-ગર્ભ સંસ્કાર આંદોલન ક્ષેત્રે ક્રાન્તિ કરી રહ્યું છે મોડાસાનું ગાયત્રી...
सोने की चिड़िया वाला देश के राजा थे महाराजा विक्रमादित्य
बड़े ही दुर्भाग्य की बात है कि महाराज विक्रमदित्य के बारे में देश को लगभग शून्य बराबर ज्ञान है,...
Karnataka Election 2023: कांग्रेस ने अमित शाह के खिलाफ दर्ज कराई शिकायत, भड़काऊ बयान देने का लगाया आरोप
नई दिल्ली, कर्नाटक में अगले महीने विधानसभा चुनाव होने जा रहा है। चुनाव में जीत के लिए...
ઘોઘાવદર ગામે રામાણી પરિવાર દ્વારા વિષ્ણુયાગ યજ્ઞ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે
સમસ્ત રામાણી પરિવાર દ્વારા વિષ્ણુયાગ્ય મોતની ઉજવણી કરવામાં આવશે પવિત્ર યજ્ઞોત્સવનું શુભ મુહૂર્ત...