દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના કરકમળો દ્વારા આગામી તા. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક ક્ષણના આપણે સહું સાક્ષી બનવા જઈ રહ્યા છીએ ત્યારે તે અવસરને વધાવવા માટે ધનરાજ કેલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાના વોર્ડ નં 7ની 3 સરકારી શાળાઓના 850થી વધુ બાળકોને આરોગ્યપ્રદ ચીક્કીનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. ચીક્કી બાળકોના પોષણ માટે પણ ખૂબ લાભદાયક હોઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સુપોષણ અભિયાનને પણ સમાજના છેવાડાના માનવી સુધી પ્રત્યક્ષરૂપે પહોંચાડવાનો નમ્ર પ્રયાસ ટ્રસ્ટના પ્રમુખ ધનરાજભાઈ કેલા (પૂર્વ ધારાસભ્ય) અને સેક્રેટરી નરેશભાઈ કેલા (પ્રદેશ ભાજપ સી. એ. સેલ ક્ધવીનર) તથા નિશાબેન કેલા (સદસ્ય, સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકા) દ્વારા કરવામાં આવેલ. ત્યારે આજે સુરેન્દ્રનગર શહેરની હાઉસિંગ બોર્ડમાં આવેલી પ્રાથમિક શાળા નંબર 17 ખાતે સુરેન્દ્રનગર વઢવાણના ધારાસભ્ય અને દંડક જગદીશભાઈ મકવાણા આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી અને નાના નાના બાળકો વિદ્યાર્થીઓને ચીકીનું વિતરણ કરાયુ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Paytm Payments Bank पर कार्रवाही के बाद Fintech Sector पर अगले हफ्ते Finance Minister की अहम चर्चा
Paytm Payments Bank पर कार्रवाही के बाद Fintech Sector पर अगले हफ्ते Finance Minister की अहम चर्चा
June 2024 में कैसी रही Mid Size Sedan की बिक्री जानें किस कंपनी ने किया कैसा प्रदर्शन
भारतीय बाजार में हर महीने लाखों की संख्या में वाहनों की बिक्री होती है। जिसमें Mid Size...
તળાજાના કામરોલ ગામે એક સાથે બે દીપડા પાંજરે પુરાયા જુઓ કેવી રીતે?
તળાજાના કામરોલ ગામે એક સાથે બે દીપડા પાંજરે પુરાયા જુઓ કેવી રીતે?
शिवसेना आणि संभाजी ब्रिगेड युती, शिंदे गटाकडून वेगळंच मत Uday Samant on Uddhav Thackeray | Shivsena
शिवसेना आणि संभाजी ब्रिगेड युती, शिंदे गटाकडून वेगळंच मत Uday Samant on Uddhav Thackeray | Shivsena