વીંછિયા ના બંધાળી ગામે ગઈકાલ તારીખ 1 ડિસેમ્બર ના રોજ એક મહિલનો મૃતદેહ મળી આવ્યો છે જેમાં મહિલાનું નામ વર્ષાબેન છે અને જેવો બંધાળી ગામે રહે છે તેમના પતિનું નામ પુજાભાઈ મકવાણા છે અને જાતે કોળી છે મરણ પામનાર મહિલા 23 વર્ષના હતા અને જેમના લગ્ન થયાના 10 મહિના થયેલ હતા અને કોઈ અગમ્ય કારણોસર તળાવમાં પડી જતા જેઓનું મોત નીપજ્યું હતું. જે હાલ વિછીયા પોલીસ સ્ટેશનમાંથી માહિતી મળી છે અને આગળની તપાસ ગોંડલ ડીવાયએસપીની તપાસ ચાલુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ- ખોટા નામનો ઉપયોગ કરી હેરાન પરેશાન કરતા હોય તો સાવધાન, સાયબર ક્રાઇમ.#gujarat_geeta_news_
અમદાવાદ- ખોટા નામનો ઉપયોગ કરી હેરાન પરેશાન કરતા હોય તો સાવધાન, સાયબર ક્રાઇમ.#gujarat_geeta_news_
ડીસા શહેરમાં ઠેરઠેર પડેલા ખાડાઓને લઈને દિવાળી તહેવારોમાં શહેરજનો સહિત વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયાં
ડીસા શહેરમાં ઠેરઠેર પડેલા ખાડાઓને લઈને દિવાળી તહેવારોમાં શહેરજનો સહિત વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયાં
*✍️8 ઓકટોબરે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત થશે.*
*✍️8 ઓકટોબરે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત...
संपूर्ण ठाणे जिल्हा को पाणी पुरवठा करने वाला बारवी डैम ओवरफ्लो... !
संपूर्ण ठाणे जिल्हा को पाणी पुरवठा करने वाला बारवी डैम ओवरफ्लो... !
৭৬ সংখ্যাক গণৰাজ্য দিৱস উপলক্ষে আজি নাজিৰা সমজিলা প্ৰশাসনৰ উদ্যোগত জ্যেষ্ঠ নাগৰিক সকলৰ মাজত এক খোজকঢ়া প্ৰতিযোগিতা অনুষ্ঠিত কৰা হয়।
নাজিৰা সমজিলা প্ৰশাসনৰ উদ্যোগত নাজিৰাৰ সন্মানীয় জ্যেষ্ঠ নাগৰিক সকলৰ মাজত এক খোজকঢ়া প্ৰতিযোগিতা...