વીંછિયા ના બંધાળી ગામે ગઈકાલ તારીખ 1 ડિસેમ્બર ના રોજ એક મહિલનો મૃતદેહ મળી આવ્યો છે જેમાં મહિલાનું નામ વર્ષાબેન છે અને જેવો બંધાળી ગામે રહે છે તેમના પતિનું નામ પુજાભાઈ મકવાણા છે અને જાતે કોળી છે મરણ પામનાર મહિલા 23 વર્ષના હતા અને જેમના લગ્ન થયાના 10 મહિના થયેલ હતા અને કોઈ અગમ્ય કારણોસર તળાવમાં પડી જતા જેઓનું મોત નીપજ્યું હતું. જે હાલ વિછીયા પોલીસ સ્ટેશનમાંથી માહિતી મળી છે અને આગળની તપાસ ગોંડલ ડીવાયએસપીની તપાસ ચાલુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર શાળા નંબર 2 માં 108 ઈમરજન્સી સેવા ની માહિતી અપાઈ..
બનાસકાંઠા જિલ્લાના દિયોદર શાળા નંબર બે ખાતે ગુજરાત સરકારની ઇમરજન્સી 108 વાન પહોંચી હતી અને શાળાના...
PORBANDAR પોરબંદરમાં વિધાનસભાની ચૂંટણી અન્વયે માથાભારે શખ્સો સામે કાર્યવાહી 14 11 2022
PORBANDAR પોરબંદરમાં વિધાનસભાની ચૂંટણી અન્વયે માથાભારે શખ્સો સામે કાર્યવાહી 14 11 2022
Samsung के इस डिवाइस को मिल रहा है Android 14 अपडेट, मिलते हैं कई खास फीचर्स, यहां जानें पूरी डिटेल
सैमसंग अपने कस्टमर्स के लिए खुशखबरी लाया है जिसके तहत कंपनी ने अपने Samsung Galaxy Tab A7 के लिए...
शिक्षिका हात धुवायला गेल्या अन...
पुणे: जिल्हा परिषद शाळेतील शिक्षिकेचा सर्पदंशाने मृत्यू झाला. ही हृदयद्रावक घटना पुणे जिल्ह्यातील...
અંબાજી મંદિરમાં ફોટોગ્રાફી કરનાર પર કાર્યવાહી થશે
અંબાજી મંદિરમાં મોબાઈલ પ્રતિબંધિત હોવા છતાં કેટલાક યાત્રિકો મંદિરમાં મોબાઇલ સાથે પ્રવેશતા હોવાની...