વીંછિયા ના બંધાળી ગામે ગઈકાલ તારીખ 1 ડિસેમ્બર ના રોજ એક મહિલનો મૃતદેહ મળી આવ્યો છે જેમાં મહિલાનું નામ વર્ષાબેન છે અને જેવો બંધાળી ગામે રહે છે તેમના પતિનું નામ પુજાભાઈ મકવાણા છે અને જાતે કોળી છે મરણ પામનાર મહિલા 23 વર્ષના હતા અને જેમના લગ્ન થયાના 10 મહિના થયેલ હતા અને કોઈ અગમ્ય કારણોસર તળાવમાં પડી જતા જેઓનું મોત નીપજ્યું હતું. જે હાલ વિછીયા પોલીસ સ્ટેશનમાંથી માહિતી મળી છે અને આગળની તપાસ ગોંડલ ડીવાયએસપીની તપાસ ચાલુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદર ના રતનપર દરિયાકાંઠે થયેલ યુવાનની હત્યા મામલે ત્રણ આરોપી ઝડપાયા
પોરબંદર ના રતનપર દરિયાકાંઠે થયેલ યુવાનની હત્યા મામલે ત્રણ આરોપી ઝડપાયા
તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ ભાદરવી અમાસની રજા પુનઃ જાહેર કરવા માંગણી કરી
તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ ભાદરવી અમાસની રજા પુનઃ જાહેર કરવા માંગણી કરી
હૈયે-હૈયુ દળાયુ | ખજુરભાઈનુ જોરદાર સ્વાગત | ગરીબોને ૧૧ મકાન નુ લોકાર્પણ
હૈયે-હૈયુ દળાયુ | ખજુરભાઈનુ જોરદાર સ્વાગત | ગરીબોને ૧૧ મકાન નુ લોકાર્પણ
ડીસા ભીલડી હાઈવે પર અકસ્માત સર્જાતા પોલીસ જવાનનું ઘટનાસ્થળે મોત નિપજ્યું....
ડીસા ભીલડી હાઈવે પર અકસ્માત સર્જાતા પોલીસ જવાનનું ઘટનાસ્થળે મોત નિપજ્યું....