વડોદ નેશનલ હાઇવે પર થોડા દિવસો અગાઉ એક કારના ચાલકે બેફામ સ્પીડમાં કાર ચલાવી વસ્તડી નજીક અકસ્માત સર્જયો હતો. આ હીટ એન્ડ રનના બનાવમાં ૧ વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે ૩ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. ત્યારે આ મામલે અકસ્માત સર્જનાર કારના ચાલક વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતના બનાવો બને છે ત્યારે વસ્તડી નજીક હાઇવે પર એક કારના ચાલકે રસ્તાની સાઇડમાં ઉભેલી ફળોની લારીને અડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. જેમાં ફળ લેવા ઉભેલા ખેરવા ગામના મિનાજખાન મુરીદખાન મલેક તેમજ ફળની લારી ચલાવતા રાહુલભાઇને કારે ટક્કર મારતા બન્ને ફંગોળાઇને રસ્તાની સાઇડમાં આવેલ ખાઇમાં ખાબક્યા હતાં. જેમાં મિનાજખાનને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતુ જ્યારે રાહુલભાઇને પગના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. ત્યારે અકસ્માત સર્જી મિનાજખાનનું મોત નિપજાવા મામલે કારના ચાલક વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવતા જોરાવરનગર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दरंग के बेसीमारी में सड़क दुर्घटना - तीन घायल
दरंग ज़िले के दलगाँव थाना क्षेत्र के बेसिमारी में 15 नंबर राष्ट्रीय राजमार्ग पर आज सुवह एक दर्दनाक...
सदर पुलिस अधीक्षक ने हसनगंज थाना का किया निरीक्षण
बिहार के कटिहार में बढ़ती अपराधिक मामले को देखते हुए कटिहार के सदर पुलिस अधीक्षक ओमप्रकाश के...
Tecno ने 16GB रैम, 15.6 इंच डिस्प्ले के साथ MegaBook T1 लैपटॉप किया पेश, जानें डिटेल्स
Tecno ने भारत में अपना नया लैपटॉप पेश किया है। यह Tecno MegaBook T1 लैपटॉप है जो कई आकर्षक फीचर्स...
શ્રી સી.એચ.શાહ મૈત્રીવિદ્યાપીઠના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓએ સ્થાનિક પર્યટન અંતર્ગત ભગિની સંસ્થાઓની મુલાકાત લીધી
શ્રી સી.એચ.શાહ મૈત્રીવિદ્યાપીઠના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓએ સ્થાનિક પર્યટન અંતર્ગત ભગિની સંસ્થાઓની...
દ્વારકા બદલી કરાયેલા ASIનું હૃદયરોગના હુમલાથી નિધન: તણાવમાં હોવાની ચર્ચા
સુરેન્દ્રનગરની એલઆઇબી શાખાના એએસઆઇનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. પોલીસ કર્મચારીઓના પ્રશ્નોને...