વડોદ નેશનલ હાઇવે પર થોડા દિવસો અગાઉ એક કારના ચાલકે બેફામ સ્પીડમાં કાર ચલાવી વસ્તડી નજીક અકસ્માત સર્જયો હતો. આ હીટ એન્ડ રનના બનાવમાં ૧ વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે ૩ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. ત્યારે આ મામલે અકસ્માત સર્જનાર કારના ચાલક વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતના બનાવો બને છે ત્યારે વસ્તડી નજીક હાઇવે પર એક કારના ચાલકે રસ્તાની સાઇડમાં ઉભેલી ફળોની લારીને અડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. જેમાં ફળ લેવા ઉભેલા ખેરવા ગામના મિનાજખાન મુરીદખાન મલેક તેમજ ફળની લારી ચલાવતા રાહુલભાઇને કારે ટક્કર મારતા બન્ને ફંગોળાઇને રસ્તાની સાઇડમાં આવેલ ખાઇમાં ખાબક્યા હતાં. જેમાં મિનાજખાનને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતુ જ્યારે રાહુલભાઇને પગના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. ત્યારે અકસ્માત સર્જી મિનાજખાનનું મોત નિપજાવા મામલે કારના ચાલક વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવતા જોરાવરનગર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Special Report | Ajit Pawar | नॉट रिचेबल असलेले अजित पवार कुठे होते? पाहा रिपोर्ट | zee24taas
Special Report | Ajit Pawar | नॉट रिचेबल असलेले अजित पवार कुठे होते? पाहा रिपोर्ट | zee24taas
10 मिनट के अंदर-अंदर बन जाने वाली 6 सात्विक रेसिपी | 6 Fruity & Healthy Breakfast Recipes
10 मिनट के अंदर-अंदर बन जाने वाली 6 सात्विक रेसिपी | 6 Fruity & Healthy Breakfast Recipes
Pakistan News: पाकिस्तान के सिंध में दूषित पानी पीने से पांच बच्चों की मौत, हैंडपंप किया गया सील
सिंध के संघार जिले में एक बोरवेल से दूषित पानी पीने से एक ही परिवार के पांच बच्चों की मौत...
મહુવાના નેટ ગામે બાબા રામદેવપીર મહારાજની 35 મો પાટ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
મહુવાના નેટ ગામે બાબા રામદેવપીર મહારાજની 35 મો પાટ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
મહેસાણા કોર્ટનું શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને સમન્સ, બંને નેતા કરશે ચોંકાવનારા ખુલાસા
શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને પણ મહેસાણા કોર્ટે સમન્સ પાઠવ્યું છે,વિપુલ ચૌધરીના કેસમાં...