કાલોલ તાલુકાના કણેટીયા સી આર ગેટ પાસે થી ઈમારતી લાકડા કાપીને ચાર ટ્રેક્ટર ભરી ને લઈ જતા ઈસમો ને મીડિયા ટીમ દ્વારા રોકી પુછપરછ કરતા ગણપતભાઈ નામના ઈસમે જણાવેલ કે તે પોતે નર્મદા નિગમ નો કર્મચારી બીટ ગાર્ડ છે અને લાકડા મુકાવવાની કોઈ જગ્યા નહિ હોવાથી આ કાપેલા લાકડા પોતાના ઘરે બાકરોલ મુકામે લઈ જઈ રહ્યા હોવાનું કહેલ. તેના ઉપરી અધિકારી ને કેવડીયા ખાતે ફોન કરતા અશોકભાઇ તડવી નામના અધિકારી એ બીટ ગાર્ડ નુ ઉપરાણુ લઈ જગ્યાના અભાવે બીટ ગાર્ડ ના ઘેર લાકડા મુકવ્યા હોવાનો રાગ આલાપ્યો હતો કર્મચારીએ જણાવેલ કે આ લાકડા ચોમાસા દરમિયાન પડી ગયેલ વૃક્ષો ના છે અને રસ્તા ઉપર પડેલા જેથી રસ્તો ખુલ્લો કરવા ટ્રેક્ટર ભરેલ છે જયારે લાકડા જોતા સ્પષ્ટ દેખાતુ હતુ કે તાજેતમાંજ કપાયેલા વૃક્ષો ના લાકડા છે વધુમાં ચોમાસુ વીત્યે બે માસ થઈ ચુક્યા છે.ત્યારે નર્મદા નિગમ ની મિલકતો ગેરવલ્લે કરવાનુ કોઈ સુનિયોજિત કાવતરુ ચાલી રહ્યું છે કે કેમ? વૃક્ષો ના ઈમારતી લાકડા કોની સુચના થી બીટ ગાર્ડ ના ઘેર મુકાવ્યા? સમગ્ર બાબતે નર્મદા નિગમ દ્વારા કોઇ કાર્યવાહી થશે ખરી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुख्यमंत्री किसान सम्मान निधि योजना’’ का हुआ शुभारम्भ
मुख्यमंत्री श्री भजनलाल शर्मा के मुख्य आतिथ्य में रविवार को ‘‘मुख्यमंत्री किसान...
रत्नागिरी पोलीस विभाग अंतर्गत 131 रिक्त पदांसाठी भरती
रत्नागिरी पोलीस विभाग अंतर्गत पोलीस शिपाई पदांच्या एकूण 131 रिक्त जागा भरण्यासाठी पदानुसार पात्र...
પાલીતાણામાં કોંગ્રેસ સમિતિ દ્વારા સર્કિટ હાઉસ ખાતે મિટીંગ કરવામાં આવી
પાલીતાણામાં કોંગ્રેસ સમિતિ દ્વારા સર્કિટ હાઉસ ખાતે મિટીંગ કરવામાં આવી
ફર્ટિલાઈઝર કંટ્રોલ ઓર્ડર-૧૯૮૫ અને પેસ્ટિસાઇડ્સ એક્ટ મુજબ રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓના વેચાણ અર્થે નવીન એબીસીના લાયસન્સ મેળવવા માટે અરજી કરવી
ફર્ટિલાઈઝર કંટ્રોલ ઓર્ડર-૧૯૮૫ અને પેસ્ટિસાઇડ્સ એક્ટ મુજબ રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓના...