રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી છે અને માર્કેટ અવનવી રાખડીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભાઈ-બહેનનો આ તહેવાર આ વખતે આવતીકાલે ૧૧ ઓગસ્ટતા રોજ ઉજવવામાં આવશે. રાખડી બાંધવાનુ શુભ મુહર્ત શ્રાવણ સુદ૧પ ગુરુવાર તા.૧૧ ઓગસ્ટ ૨૦રરના રોજ સવારે૧૦/૩૯ થી છે, સિહોરના સુપ્રસિદ્ધ કર્મકાંડી તેમજ સાહિત્ય શાસ્ત્રી, શિક્ષા શાસ્ત્રી પ્રધનાચાર્ય સંસ્કૃત પાઠશાળા ના વિઠ્દાન પ્રખર શાસ્ત્રીજી વસંતભાઈ જોષી શાસ્ત્રીજી એ જણાવેલ કે આ વર્ષે રક્ષાબંધન પૂનમના બદલે ચૌદશ ના દિવસે એટલે કે તા.૧૧/૮/રર ના રોજ રક્ષાબંધન પર્વ તેમજ જનોઈ ધારણ કરવા અંગે વિગતવાર સિહોરીજનો ને જણાવતા નિયમ પ્રમાણે આ વર્ષે રક્ષાબંધન ચૌદસ ના દિવસે છે.શ્રાવણ સુદ ચૌદસ ને ગુરુવારના દિવસે ચૌદસ તિથિ સવારના ૧૦/૩૯ ના સુધી છે.ત્યારબાદ પુનમતિથી છે તથા શુક્રવારે પૂનમના દિવસે પૂનમ તિથિ સવાર ના 9:૦૬ કલાક સુધી જ હોત અને શુક્રવારે એકમ તિથિ ક્ષય તિથિ થાય. આ વર્ષ રક્ષાબંધન શ્રાવણ સુદ ચૌદશ ને ગુરુવારે ઉજવાશે અને રાખડી બાંધવી પણ ચૌદસ ને ગુરુવારે ઉતમ રહેશેખાસ કરીને રાખડી બાંધવામાં અને જનોઈ નવી ધારણ કરવામાં વિશિષ્ઠકરણ નો દોષ લાગતો હોય છે, પરંતુ આ વર્ષે ગુરુવારે ચૌદશ ના દિવસે મકરરાશી ના ચંદ્ર ના વિશિષ્ઠકરણ છે.આથી વિશિષ્ઠ કરણ એટલે ભદ્રાપાતાળ, માં છે. આથી દોષકારક નથી આમ આવતીકાલે ગુરુવારના દિવસે સવારે ૧૦/૩૯ પછી પૂનમ તિથિ હોય રાખડી બાંઘવા માટેનો. યોગ્ય સમય છે આ વર્ષે રક્ષાબંધન પૂનમના બદલે ચૌદશના દિવસે છે સવારે ૧૦/૩૮ કલાક બાદ રાખડી બાંધવા અંગે સિંહોરના સુપ્રસિદ્ધ કર્મકાંડી શ્રી વસંતભાઇ જોષી શાસ્ત્રીજી દ્રારા ખાસ સ્પષ્ટતા સાથે માર્ગદર્શન આપ્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिन्होंने लोकतंत्र की हत्या की वे अब लोकतंत्र बचाने की कर रहे बात-सीएम भजनलाल शर्मा
लोकसभा चुनाव के दौरान लोकतंत्र को लेकर भाजपा पर हमला बोलने के मामले में मुख्यमंत्री भजनलाल शर्मा...
सुल्तानपुर के दारुल उलूम में निशुल्क गणवेश बांटी
सुल्तानपुर. नगर के इटावा रोड स्थित दारुल उलूम में बच्चों को मंगलवार को निशुल्क ड्रेस का वितरण...
पांच दशक पहले बजा था आजादी का बिगुल, शेख मुजीबुर्रहमान के ऐतिहासिक भाषण से ऐसे पड़ी बांग्लादेश की नींव
नई दिल्ली। Bangladesh Independence Day: भारत के पड़ोसी देश बांग्लादेश के लिए 26 मार्च...
NCP chief Sharad Pawar for the second day of the joint Opposition meeting in Bengaluru, Karnataka.
NCP chief Sharad Pawar for the second day of the joint Opposition meeting in Bengaluru, Karnataka.
विवेकानंद सर्किल का सौंदर्यीकरण दुर्गति की ओर अग्रसर, भाजपा नेता महेश आहूजा ने जिला कलेक्टर से किया आग्रह
भारतीय जनता पार्टी के नेता महेश आहूजा ने जिला कलक्टर से नयापुरा से विवेकानंद सर्किल की बिगड़ती जा...