મહાન ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતી અંતર્ગત દર વર્ષે ૨૨મી ડિસેમ્બરના દિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં અને ૨૨ મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગણિત દિવસ અંતર્ગત મેથ્સ સાયન્સ ક્લબ કુમારશાળા હાલોલ દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કુમાર શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક પ્રવીણભાઈ પરમાર દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસનું મહત્વ તેમજ શ્રીનિવાસ રામાનુજનની જીવન યાત્રા,તેમણે કરેલા સંશોધનો તેમના જીવન પ્રસંગો સહિતની વિવિધ મહત્વપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને આપી માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં શાળા ખાતે બપોર પછીના સેશનમાં ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓને ભવિષ્યમા ખૂબજ ઉપયોગી એવા કોડિંગ વિશે ગણિત વિજ્ઞાન શિક્ષક પ્રવીણભાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું અત્રે ઉલ્લેખનીય છે કે કવેસ્ટ અલાયન્સ અને એસ.એસ.એ.ના કોલોબરેશનથી એસ.ઓ.ઈ. શાળાઓના બાળકોને આવનાર સમયમાં સરકારી શાળાઓના બાળકો પણ કોડિંગ શીખી શકે તે માટે એક કાર્યક્રમ શરુ કરવામાં આવેલ છે જે સમયાંતરે તમામ એસ.ઓ.ઈ.શાળામા લાગુ પાડવામાં આવશે તેવી માહિતી મળવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Eknath Shinde नी Ajit Pawar यांच्या खांद्यावरून टाकला ठाकरेंवर निशाणा | Vidhan Sabha
Eknath Shinde नी Ajit Pawar यांच्या खांद्यावरून टाकला ठाकरेंवर निशाणा | Vidhan Sabha
राजस्थान बीजेपी में बड़े बदलाव की आहट,लेकिन वसुंधरा का नाम अभी भी कही नहीं
राजस्थान में लोकसभा चुनाव में बीजेपी की 11 सीटों पर हार के बाद प्रदेश के बड़े नेताओं की दिल्ली...
Honda Shine 100 पर एक साल में तीन लाख से ज्यादा भारतीयों ने जताया भरोसा, जानें कैसे हैं फीचर्स और कीमत
जापानी दो पहिया वाहन निर्माता Honda की ओर से 100 सीसी सेगमेंट में Shine 100 को ऑफर किया जाता है।...
PM Modi Poland Visit: पीएम मोदी से मिलकर भारतीय प्रवासियों ने जाहिर की खुशी, जमकर की तारीफ | Aaj Tak
PM Modi Poland Visit: पीएम मोदी से मिलकर भारतीय प्रवासियों ने जाहिर की खुशी, जमकर की तारीफ | Aaj Tak