મહાન ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતી અંતર્ગત દર વર્ષે ૨૨મી ડિસેમ્બરના દિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં અને ૨૨ મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગણિત દિવસ અંતર્ગત મેથ્સ સાયન્સ ક્લબ કુમારશાળા હાલોલ દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કુમાર શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક પ્રવીણભાઈ પરમાર દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસનું મહત્વ તેમજ શ્રીનિવાસ રામાનુજનની જીવન યાત્રા,તેમણે કરેલા સંશોધનો તેમના જીવન પ્રસંગો સહિતની વિવિધ મહત્વપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને આપી માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં શાળા ખાતે બપોર પછીના સેશનમાં ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓને ભવિષ્યમા ખૂબજ ઉપયોગી એવા કોડિંગ વિશે ગણિત વિજ્ઞાન શિક્ષક પ્રવીણભાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું અત્રે ઉલ્લેખનીય છે કે કવેસ્ટ અલાયન્સ અને એસ.એસ.એ.ના કોલોબરેશનથી એસ.ઓ.ઈ. શાળાઓના બાળકોને આવનાર સમયમાં સરકારી શાળાઓના બાળકો પણ કોડિંગ શીખી શકે તે માટે એક કાર્યક્રમ શરુ કરવામાં આવેલ છે જે સમયાંતરે તમામ એસ.ઓ.ઈ.શાળામા લાગુ પાડવામાં આવશે તેવી માહિતી મળવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જગતનો તાત હેરાન પરેશાન ફરી 9 એપ્રીલ સુધી માવઠુ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરવામાં આવી છે.
જગતનો તાત હેરાન પરેશાન ફરી 9 એપ્રીલ સુધી માવઠુ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરવામાં આવી છે.
RBI Raises Risk Weightage | RBI के इतने बड़े कदम के बाद कौन से Stocks से दूर रहना होगा बेहतर? | NBFC
RBI Raises Risk Weightage | RBI के इतने बड़े कदम के बाद कौन से Stocks से दूर रहना होगा बेहतर? | NBFC
झारखंड के निजी विश्वविद्यालयों में हो सकती है बड़ी छापेमारी, डिग्री खरीदने-बेचने का खेल; ED खंगाल रही कुंडली
ईडी ने राज्य के निजी विश्वविद्यालयों में बड़े पैमाने पर मिली भ्रष्टाचार और अनियमितता की शिकायतों...
કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ મંત્રી દર્શનાબહેન જરદોશ તરફથી એન એન ન્યુઝ ટીવી ચેનલના દર્શક મિત્રોને
કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ મંત્રી દર્શનાબહેન જરદોશ તરફથી એન એન ન્યુઝ ટીવી ચેનલના દર્શક મિત્રોને
विभागीय आयुक्त के सामने आमरण उपोषण 08-03-2023.
विभागीय आयुक्त के सामने आमरण उपोषण 08-03-2023.