મહાન ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતી અંતર્ગત દર વર્ષે ૨૨મી ડિસેમ્બરના દિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં અને ૨૨ મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગણિત દિવસ અંતર્ગત મેથ્સ સાયન્સ ક્લબ કુમારશાળા હાલોલ દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કુમાર શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક પ્રવીણભાઈ પરમાર દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસનું મહત્વ તેમજ શ્રીનિવાસ રામાનુજનની જીવન યાત્રા,તેમણે કરેલા સંશોધનો તેમના જીવન પ્રસંગો સહિતની વિવિધ મહત્વપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને આપી માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં શાળા ખાતે બપોર પછીના સેશનમાં ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓને ભવિષ્યમા ખૂબજ ઉપયોગી એવા કોડિંગ વિશે ગણિત વિજ્ઞાન શિક્ષક પ્રવીણભાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું અત્રે ઉલ્લેખનીય છે કે કવેસ્ટ અલાયન્સ અને એસ.એસ.એ.ના કોલોબરેશનથી એસ.ઓ.ઈ. શાળાઓના બાળકોને આવનાર સમયમાં સરકારી શાળાઓના બાળકો પણ કોડિંગ શીખી શકે તે માટે એક કાર્યક્રમ શરુ કરવામાં આવેલ છે જે સમયાંતરે તમામ એસ.ઓ.ઈ.શાળામા લાગુ પાડવામાં આવશે તેવી માહિતી મળવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
জোনাইৰ ভয়ংকৰ পথ দুৰ্ঘটনাত গুৰুত্বৰভাবে আহত আঠ জন ব্যক্তি
জোনাইৰ ভয়ংকৰ পথ দুৰ্ঘটনাত গুৰুত্বৰভাবে আহত আঠ জন ব্যক্তি
અમદાવાદ: વંદેમાતરમ ચોકના રાજા ગણેશ મહોત્સવ | Ahmedabad News| Vandematram Na Raja, Ganesh Mahotsav
અમદાવાદ: વંદેમાતરમ ચોકના રાજા ગણેશ મહોત્સવ | Ahmedabad News| Vandematram Na Raja, Ganesh Mahotsav
लाखो रुपये कमावणाऱ्या निवृत्ती महाराज देशमुख यांचा मोबाईल पाहिला का ?
लाखो रुपये कमावणाऱ्या निवृत्ती महाराज देशमुख यांचा मोबाईल पाहिला का ?
બગસરા મા વાંઝા જ્ઞાતિના પ્લોટ માં જન્માષ્ટમી નિમિત્તે લોકમેળામાં જનમેદની ઉમટી પડી જુઓ
બગસરા મા વાંઝા જ્ઞાતિના પ્લોટ માં જન્માષ્ટમી નિમિત્તે લોકમેળામાં જનમેદની ઉમટી પડી જુઓ