પાટડી તાલુકાના અખિયાણા ગામે જુગાર રમતા સાત શખ્સોને બજાણા પોલીસે રોકડા રૂા.૧૧,૭૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.અખિયાણા ગામે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે બજાણા પોલીસ ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા ગૌરીશંકર પાર્વતીશંકર જાની, હાજીખાન કરીમખાન મલેક, સરદારખાન કરીમખાન મલેક, ઇનુશખાન કરીમખાન મલેક, એલમખાન અમીરખાન મલેક, મનસુખભાઇ બળદેવભાઇ મોટકા અને હુશેનખાન લખાજી મલેકને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૧૧,૭૫૦ તથા જુગાર રમવાનું સાહિત્ય ઝડપી લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે પોલીસે સાત જુગારીઓને ઝડપી લીધા હતાં છતાં મોબાઇલ કે વાહન સહીતનો મુદ્દામાલ કબજે ના કરવામાં આવતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Redmi Note 14 Series Sale: 16MP कैमरा और फास्ट चार्जिंग वाले फोन की सेल शुरू, ऑफर्स में करें खरीदारी
Xiaomi Redmi Note 14 सीरीज के लिए फ्लिपकार्ट और अमेजन जैसे ई-कॉमर्स प्लेटफॉर्म पर सेल लाइव हो...
Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, ગુજરાત પર મોટું સંકટ આવશે
અંબાલાલની આગાહી પ્રમાણે બગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. જેની સીધી અસર ગુજરાતાના અમુક ભાગોમાં...
कांग्रेस पार्टी के नेता राहुल गांधी की चाटुकारिता में जुटे:तरुण चुग
चंडीगढ़,27 दिसंबर:
भाजप के राष्ट्रिय महासचिव तरुण चुग ने कांग्रेस पार्टी के पूर्व अध्यक्ष राहुल...
સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલમાં ૧ વ્યક્તિએ મોતની છલાંગ લગાવી: ફાયર બ્રિગેડે લાશને બહાર કાઢી
સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલમાં ૧ વ્યક્તિએ મોતની છલાંગ લગાવી: ફાયર બ્રિગેડે લાશને બહાર કાઢી