થરાદના ઉંદરાણા ગામે ગુલાબસિંહ રાજપૂતની જનસભા યોજાઈ

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

ગુજરાત રાજ્યમાં ચૂંટણી નો માહોલ જામ્યો છે ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા એટીજોડ લગાવી ને ચૂંટણીના પ્રચાર જોરશોર થી ચાલી રહ્યા છે જેમાં થરાદ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત દ્વારા થરાદ મત વિધાનસભા વિસ્તારના ગામડે ગામડે પ્રચાર નો દોર ચાલુ કરી દીધા છે. જેમાં વડગામડા, કોઠીગામ, ભોરડુ, મોરથલ, દેલનકોટ, ઉંદરાણા, નાનો, ઝેટા, પઢામડા તેમજ પડાદર ગામે સભાયો યોજવામાં આવી. ગુલાબસિંહ

રાજપૂત દ્વારા ભાજપ પાર્ટી પર આકરા પ્રહારો કરી જણાવવામાં આવ્યું કે હું હર હંમેશ આપની સેવામાં તત્પર રહીશ અને આપે જે મારી જોડે પ્રશ્ન હાજર રહ્યા હતાં.

લઈને આવશો તેનું હું સોલ્યુશન કરી આપીશ. જેમાં પાર્ટીના કાર્યકરો તેમજ ગામના વડીલો યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.