કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો લોકોને ઘર આંગણે જ મળી રહે તે માટે દેશભરમાં 15મી નવેમ્બરથી "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" નો પ્રારંભ થયો છે. જે અંતર્ગત આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ધારાસભ્ય કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને લીંબડી તાલુકાના બળોલ ખાતે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ સરકારની આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના,ઉજ્જવલા યોજના, કિસાન સન્માનનિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના સહિતની યોજનાઓનો લોકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમ થકી જિલ્લાના વિવિધ ગામોમાં સરકારી યોજનાઓના લાભો વિશેની માહિતી પહોંચાડવામાં આવશે. ધારાસભ્ય કિરીટસિંહ રાણા અહિતના મહાનુભાવોના વરદ હસ્તે આયુષ્માન કાર્ડ સહિતના યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત બસ સ્ટેશન પાસે મળી આવેલા 14 વર્ષના બાળકનું તેના પિતા સાથે મિલન કરાવતી સુરત શહેર ટ્રાફિક પોલીસ
સુરત બસ સ્ટેશન પાસે મળી આવેલા 14 વર્ષના બાળકનું તેના પિતા સાથે મિલન કરાવતી સુરત શહેર ટ્રાફિક...
आज होगी भारत व मालदीव के विदेश मंत्रियों की बैठक, क्षेत्रीय व अंतरराष्ट्रीय मुद्दों पर होगी चर्चा
नई दिल्ली, मंगलवार को भारत और मालदीव के विदेश मंत्रियों की एक महत्वपूर्ण बैठक होने वाली है।...
जवाहर नवोदय विद्यालय कक्षा 6 में प्रवेश के लिए नोटिफिकेशन जारी
जवाहर नवोदय विद्यालय में शैक्षणिक सत्र 2023-24 के लिए कक्षा 6वीं में प्रवेश पाने वाले छात्र...
Hero MotoCorp और Bajaj Auto की अक्टूबर 2023 में बढ़ी बिक्री, कंंपनियों ने जारी की सेल्स रिपोर्ट
दोपहिया वाहन निर्माता हीरो मोटोकॉर्प ने बुधवार को अक्टूबर 2023 में कुल बिक्री 26.5 प्रतिशत बढ़कर...
BJP ने Manish Sisodia को किया बदनाम क्या बोले Arvind Kejriwal? Aam Aadmi Party
BJP ने Manish Sisodia को किया बदनाम क्या बोले Arvind Kejriwal? Aam Aadmi Party