કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો લોકોને ઘર આંગણે જ મળી રહે તે માટે દેશભરમાં 15મી નવેમ્બરથી "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" નો પ્રારંભ થયો છે. જે અંતર્ગત આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ધારાસભ્ય કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને લીંબડી તાલુકાના બળોલ ખાતે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ સરકારની આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના,ઉજ્જવલા યોજના, કિસાન સન્માનનિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના સહિતની યોજનાઓનો લોકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમ થકી જિલ્લાના વિવિધ ગામોમાં સરકારી યોજનાઓના લાભો વિશેની માહિતી પહોંચાડવામાં આવશે. ધારાસભ્ય કિરીટસિંહ રાણા અહિતના મહાનુભાવોના વરદ હસ્તે આયુષ્માન કાર્ડ સહિતના યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हम इस सदी के सबसे कठिन दौर में जी रहे हैं: प्रो. चंडालिया
ध्रुवीय विश्व के इस काल में आज अमेरिका विश्व पर आर्थिक, सामाजिक, सांस्कृतिक और सैन्य स्तर...
INDIA Alliance News: AAP का बड़ा दावा, कहा- कांग्रेस को फंडिंग का रही है BJP | Aaj Tak
INDIA Alliance News: AAP का बड़ा दावा, कहा- कांग्रेस को फंडिंग का रही है BJP | Aaj Tak
जीएमए के व्यापारियो को भाजपा शहर कोटा ने किये तिरंगे वितरण
कोटा की व्यापारिक संस्था जनरल मर्चेंट्स एसोसिएशन के कार्यक्रम में माननीय प्रधानमंत्री श्री...
ગારીયાધાર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે ઇસમોને ઝડપી ને કાર્યવાહી હાથ કરી
ગારીયાધાર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે ઇસમોને ઝડપી ને કાર્યવાહી હાથ કરી
CanFIN Homes Q3 Results | तीसरी तिमाही में मुनाफे में आई बढ़त, NPA में क्यों आई बढ़त? | Business News
CanFIN Homes Q3 Results | तीसरी तिमाही में मुनाफे में आई बढ़त, NPA में क्यों आई बढ़त? | Business News