સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો શુભારંભ થયો છે.જે અંતર્ગત આજ રોજ ચોટીલા તાલુકાના મઘરીખડા ગામ ખાતે બપોરે 2:00 કલાકે કાર્યક્રમ યોજાયો હતો. નોંધનીય છે કે, આ કાર્યક્રમ અંતર્ગત વિકાસ યાત્રા રથ નંબર-5નું બાળાઓએ કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું હતું.કાર્યક્રમ દરમિયાન સરકારની યોજના લાભાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 23 લાભાર્થીઓને પી.એમ.જે.એ.વાય કાર્ડ આપવામાં આવ્યા હતા. ઉપરાંત બી પી. તપાસ -12, ડાયાબિટીસ તપાસ-14,ટી.બી તપાસ-4 તેમજ અન્ય 45 ઓપીડી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગ્રામજનોએ આરોગ્ય ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો તેમજ સમગ્ર કાર્યક્રમને ઉત્સાહપૂર્વક નિહાળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Israel Hamas War: Hezbollah क्या है, जो इसराइल के ख़िलाफ़ जंग में हमास के साथ खड़ा है? (BBC Hindi)
Israel Hamas War: Hezbollah क्या है, जो इसराइल के ख़िलाफ़ जंग में हमास के साथ खड़ा है? (BBC Hindi)
Apple की सेल में iPad और MacBook खरीदने का सुनहरा मौका, जमकर मिल रहा डिस्काउंट
सेल की शुरुआत 20 जून से शुरू होकर 20 सितंबर तक चलने वाली है। सेल के दौरान स्टूडेंट्स को iPad और...
Bharti Airtel Share Price | Futures में क्या इस Stock पर दांव लगाना होगा फायदेमंद? | Business News
Bharti Airtel Share Price | Futures में क्या इस Stock पर दांव लगाना होगा फायदेमंद? | Business News