હળવદ જીઆઇડીસી પાછળના વિસ્તારમાં રહેતો યુવાન બેસતા વર્ષના દિવસે ઘરેથી કામે જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા બન્યો હતો. જે દરમિયાન જીઆઈડીસી પાછળ કોયબા નજીક કેનાલના વોકળામાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર જાગી હતી. આ બનાવને પગલે હળવદના ઇન્ચાર્જ પી.આઈ ડી.એમ.ઢોલ સહિતના પોલીસ જવાનો ઘટનાસ્થળે દોડી જઇ યુવાનના શરીર પર ગળાના ભાગે અને માથાના ભાગે ઇજા નિશાન હોય જેથી યુવાનની હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યકત કરવામાં આવી હતી. પોલીસ દ્રારા યુવાનના મૃતદેહને ફોરોન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પીએમ કરાવ્યા બાદ આજે તેની અંતિમવિધિ હળવદ ખાતે કરવામાં આવશે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ જીઆઇડીસી પાછળના વિસ્તારમાં રહેતો અને ડ્રાઇવીંગ કામ કરનાર અજિત ઉર્ફે અજો દેવસીભાઈ સિરોયા (ઉ.વ.21) નામનો યુવાન ગત તા.14ના રોજ ઘરેથી ટ્રકમાં જવાનું કહીને નીકળ્યો હતો.બાદમાં આ યુવાન ઘરે પરત ફર્યો ન હતો.દરમિયાન ગઇકાલે રવિવારે બપોરના કોયબા ગામ નજીક કેનાલ પાસેના વોકળામાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા હળવદ પોલીસ મથકનો સ્ટાફ અહીં દોડી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ডিমা হাচাওত অসমীয়া ভাষাৰ চৰ্চাও আৰম্ভ হওক
দক্ষতা বিকাশ কেন্দ্ৰ, ছাত্ৰীনিৱাস, শিক্ষানুষ্ঠান মুকলি কৰি মুখ্যমন্ত্ৰীৰ আহ্বান
অসমৰ মুখ্যমন্ত্ৰী ড॰ হিমন্ত বিশ্ব শৰ্মাই বুধবাৰে ডিমা হাচাও জিলাৰ দিয়ুংব্ৰাত নিৰ্মাণ সম্পূৰ্ণ...
ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે સોમવારે જીલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે
ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે સોમવારે જીલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે
ग्रामदेवता खंडेश्वरी मंदिरात हजारो भक्त घेतात दर्शनाचा लाभ@india report
ग्रामदेवता खंडेश्वरी मंदिरात हजारो भक्त घेतात दर्शनाचा लाभ@india report
NAAC Peer Team visits Tezpur University for 4th Cycle of Accredition
Tezpur: A six-member National Assessment and Accreditation Council (NAAC) Peer Team visited...
पर्यावरण संरक्षण हम सबकी जिम्मेदारीः मेघवाल पर्यावरण संरक्षण का संदेश लेकर पहुंचे सुबोध ने किया पौधारोपण।
बाड़मेर,16 मई। पर्यावरण संरक्षण हम सबकी जिम्मेदारी है। मौजूदा समय में जिस तरह से तापमान मे लगातार...