સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના અંકેવાળીયા ગામ પાસે અકસ્માત સર્જાવવા પામ્યો હતો જેમાંલીંબડી તાલુકાના અંકેવાળીયા ગામના ચંદ્રેશભાઈ અણવર, તેમના મિત્ર જલાભાઈ મીર બાઇક લઇને અંકેવાળીયા ગામે આવતા હતા. આ દરમિયાન અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે અજાણ્યા વાહનચાલકે તેનું ચંદ્રેશભાઈના બાઇક સાથે ભટકાડી અકસ્માત કરી નાસી છૂટ્યો હતો. આ બનાવમાં ચંદ્રેશભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓનું મોત થયું હતું.જ્યારે જાલાભાઈને માથાના ભાગે ચારેક હેમરેજ સહિતની ઇજાઓ થઇ હતી. મૃતક ચંદ્રેશભાઈના પિતા ચતુરભાઈ અણવરે જોરાવરનગર પોલીસે મથકે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गंगाई फार्मसी काॕलेज मध्ये वाचन प्रेरणा दिन साजरा
आष्टी प्रतिनिधी
आनंद चॅरिटेबल संस्था संचलित गंगाई फार्मसी कॉलेज कडा ता आष्टी जी.बीड येथे...
જસદણ તાલુકાના કોઠી ગામે નવરાત્રી માં બાળાઓ ને સોનાના દાણા નું ઈનામ આપવામાં આવ્યું
જસદણ તાલુકાના કોઠીગામે વાડી વિસ્તારમાં નવરાત્રી પાવન અવસર પર ગરબાની રમઝટ ગરબી મંડળમાં નવરાત્રીનાં...
જનતાદળ (સેકયુલર) પાર્ટીના ઉમેદવાર પાયલબેન પટેલ-ધારી ૯૪ વિધાનસભા માં જંપલાવેલ
લાંબા સમયની અટકળો બાદ આમ આદમી પાર્ટીના પ્રવકતા પાયલબેન પટેલે જનતાદળ (સેકયુલર) પાર્ટીના ઉમેદવાર...
વટાવ શાળાના બાળકોએ ન્યાય મંદિરની મુલાકાત લીધી
પેટલાદ તાલુકાના વટાવ ગામની પ્રાથમિક શાળાના બાળકોએ પેટલાદ ખાતે આપેલ ન્યાય મંદિરની મુલાકાત લીધી...