સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના અંકેવાળીયા ગામ પાસે અકસ્માત સર્જાવવા પામ્યો હતો જેમાંલીંબડી તાલુકાના અંકેવાળીયા ગામના ચંદ્રેશભાઈ અણવર, તેમના મિત્ર જલાભાઈ મીર બાઇક લઇને અંકેવાળીયા ગામે આવતા હતા. આ દરમિયાન અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે અજાણ્યા વાહનચાલકે તેનું ચંદ્રેશભાઈના બાઇક સાથે ભટકાડી અકસ્માત કરી નાસી છૂટ્યો હતો. આ બનાવમાં ચંદ્રેશભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓનું મોત થયું હતું.જ્યારે જાલાભાઈને માથાના ભાગે ચારેક હેમરેજ સહિતની ઇજાઓ થઇ હતી. મૃતક ચંદ્રેશભાઈના પિતા ચતુરભાઈ અણવરે જોરાવરનગર પોલીસે મથકે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News : 2000 के नोट को लेकर आई बड़ी खबर, आज से बैंक में बदले जायेंगे नोट | Note Exchange
Breaking News : 2000 के नोट को लेकर आई बड़ी खबर, आज से बैंक में बदले जायेंगे नोट | Note Exchange
નકાપૂરનો કુખ્યાત બુટલેગર ઝડપાયો
#buletinindia #gujarat #surat
પાટણ ખેડૂત સંમેલન યોજાયું | SatyaNirbhay News Channel
પાટણ ખેડૂત સંમેલન યોજાયું | SatyaNirbhay News Channel
अमरावती महापालिकेने मालमत्ता करात केलेली वाढ स्थगित करण्याचे आदेश ।उपमुख्यमंत्री देवेंद्र फडणवीस
अमरावती महापालिकेने मालमत्ता करात केलेली वाढ स्थगित करण्याचे आदेश ।उपमुख्यमंत्री देवेंद्र फडणवीस
ધ્રાંગધ્રા તાલુકાના રણકાંઠાના કુડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ખુલ્લું મૂક્યું
ધ્રાંગધ્રા તાલુકાના રણકાંઠાના કુડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ખુલ્લું મૂક્યું