સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના અંકેવાળીયા ગામ પાસે અકસ્માત સર્જાવવા પામ્યો હતો જેમાંલીંબડી તાલુકાના અંકેવાળીયા ગામના ચંદ્રેશભાઈ અણવર, તેમના મિત્ર જલાભાઈ મીર બાઇક લઇને અંકેવાળીયા ગામે આવતા હતા. આ દરમિયાન અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે અજાણ્યા વાહનચાલકે તેનું ચંદ્રેશભાઈના બાઇક સાથે ભટકાડી અકસ્માત કરી નાસી છૂટ્યો હતો. આ બનાવમાં ચંદ્રેશભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓનું મોત થયું હતું.જ્યારે જાલાભાઈને માથાના ભાગે ચારેક હેમરેજ સહિતની ઇજાઓ થઇ હતી. મૃતક ચંદ્રેશભાઈના પિતા ચતુરભાઈ અણવરે જોરાવરનગર પોલીસે મથકે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চন্দ্ৰযান-৩ উৎক্ষেপণৰ পৰিচালনাৰ দায়িত্বত অসম সন্তান।
তেজপুৰ বিশ্ববিদ্যালয়ৰ প্ৰাক্তন ছাত্ৰ তথা লখিমপুৰৰ সন্তান চয়ন দত্ত।মহাকাশ বিভাগৰ ইউ আৰ ৰাও...
ভোগালী বিহুৰ প্ৰাকক্ষণত বেচৰকাৰী সংস্থা 'আশা'ৰ বিধবা মহিলা, বিশেষভাৱে সক্ষম লোকক ব্লেংকেত বিতৰণ
ভোগালী বিহুৰ প্ৰাকক্ষণত পশ্চিম দৰঙৰ কটৰাত বেচৰকাৰী সংস্থা 'আশা'ৰ বিধবা মহিলা, বিশেষভাৱে সক্ষম...