સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના અંકેવાળીયા ગામ પાસે અકસ્માત સર્જાવવા પામ્યો હતો જેમાંલીંબડી તાલુકાના અંકેવાળીયા ગામના ચંદ્રેશભાઈ અણવર, તેમના મિત્ર જલાભાઈ મીર બાઇક લઇને અંકેવાળીયા ગામે આવતા હતા. આ દરમિયાન અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે અજાણ્યા વાહનચાલકે તેનું ચંદ્રેશભાઈના બાઇક સાથે ભટકાડી અકસ્માત કરી નાસી છૂટ્યો હતો. આ બનાવમાં ચંદ્રેશભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓનું મોત થયું હતું.જ્યારે જાલાભાઈને માથાના ભાગે ચારેક હેમરેજ સહિતની ઇજાઓ થઇ હતી. મૃતક ચંદ્રેશભાઈના પિતા ચતુરભાઈ અણવરે જોરાવરનગર પોલીસે મથકે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  કેમિકલકાંડ ના દર્દીઓને સર.ટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. 
 
                      કેમિકલકાંડ ના દર્દીઓને સર.ટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
                  
   कांग्रेस को कर्नाटक में मिला चुनाव प्रबंधन की कमजोरियों से उबरने का नया माडल, स्थानीय मुद्दों को दी वरीयता 
 
                      बेंगलुरु। कर्नाटक में कांग्रेस के चुनाव प्रबंधन की रणनीति कामयाबी की किस दहलीज तक पहुंच पाई...
                  
   आयुर्वेद औषधालय & चिकित्सालय 1 अप्रैल से 30 सितंबर तक प्रतिदिन प्रातः 8बजे से 2 बजे तक संचालित होंगे 
 
                      राजकीय जिला आयुर्वेद चिकित्सालय बूंदी समेत राजस्थान में संचालित सभी आयुर्वेद औषधालय &...
                  
   सुरक्षा पखवाड़ा के तहत स्थानीय शासकीय उच्चतर माध्यमिक विद्यालय सिमरिया में वृक्षारोपण किया गया। 
 
                      सुरक्षा पखवाड़ा के तहत स्थानीय शासकीय उच्चतर माध्यमिक विद्यालय सिमरिया में वृक्षारोपण किया गया।
                  
   मायुमं की मोरानहाट शाखा का मेगा राहत शिविर सीजन 4 सम्पन्न  
 
                      गत तीन वर्षों की तरह इस वर्ष भी मारवाड़ी युवा मंच मोरानहाट शाखा की टीम आओ खुसियां बांटे के...
                  
   
  
  
  
   
  