સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના અંકેવાળીયા ગામ પાસે અકસ્માત સર્જાવવા પામ્યો હતો જેમાંલીંબડી તાલુકાના અંકેવાળીયા ગામના ચંદ્રેશભાઈ અણવર, તેમના મિત્ર જલાભાઈ મીર બાઇક લઇને અંકેવાળીયા ગામે આવતા હતા. આ દરમિયાન અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે અજાણ્યા વાહનચાલકે તેનું ચંદ્રેશભાઈના બાઇક સાથે ભટકાડી અકસ્માત કરી નાસી છૂટ્યો હતો. આ બનાવમાં ચંદ્રેશભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓનું મોત થયું હતું.જ્યારે જાલાભાઈને માથાના ભાગે ચારેક હેમરેજ સહિતની ઇજાઓ થઇ હતી. મૃતક ચંદ્રેશભાઈના પિતા ચતુરભાઈ અણવરે જોરાવરનગર પોલીસે મથકે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ಫ್ರೀಡಂ ಪಾರ್ಕ್ ನಲ್ಲಿ ಸೆಪ್ಟೆಂಬರ್ 4ರಂದು ವಿವಿಧ ಬೇಡಿಕೆಗಳ ಈಡೇರಿಕೆಗಾಗಿ ಕೆಎಸ್ಆರ್ಟಿಸಿ ಸಂಸ್ಥೆಯ ನೌಕರರು ಬೃಹತ್ ಪ್ರತಿಭಟನೆ ನಡೆಸಲಿದ್ದಾರೆ.
ಸೆಪ್ಟೆಂಬರ್ 2, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಕರ್ನಾಟಕ ರಸ್ತೆ ಸಾರಿಗೆ ಮಜ್ದೂರ್ ಸಂಘ ಒಕ್ಕೂಟ'ದ...
Nusrat Fateh Ali Khan का एक ऐसा ख़ज़ाना मिला है, जो उनके चाहने वालों को पसंद आएगा (BBC Hindi)
Nusrat Fateh Ali Khan का एक ऐसा ख़ज़ाना मिला है, जो उनके चाहने वालों को पसंद आएगा (BBC Hindi)
Joyalukkas unveils 'Sita Kalyanam' An epic bridal collection inspired by a celestial love
Bengaluru, 23rd June 2023: The world's favourite jeweller, Joyalukkas is renowned...
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો ભૂલકા મેળો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો ભૂલકા મેળો ૨૦૨૨
સાગર નિર્મળ
જૂનાગઢ
આઇસીડીએસ વિભાગીય...
ડીસાથી ચિત્તોડગઢ 8 માં સંઘ અંગે માલગઢમાં બેઠક યોજાઇ
ડીસા તાલુકાના માલગઢ ગામના મહાદેવ કોલ્ડ સ્ટોરેજ ખાતે ડીસાથી ચિત્તોડગઢ 8 માં સંઘ અંગે બેઠક યોજાઇ...