સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના અંકેવાળીયા ગામ પાસે અકસ્માત સર્જાવવા પામ્યો હતો જેમાંલીંબડી તાલુકાના અંકેવાળીયા ગામના ચંદ્રેશભાઈ અણવર, તેમના મિત્ર જલાભાઈ મીર બાઇક લઇને અંકેવાળીયા ગામે આવતા હતા. આ દરમિયાન અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે અજાણ્યા વાહનચાલકે તેનું ચંદ્રેશભાઈના બાઇક સાથે ભટકાડી અકસ્માત કરી નાસી છૂટ્યો હતો. આ બનાવમાં ચંદ્રેશભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓનું મોત થયું હતું.જ્યારે જાલાભાઈને માથાના ભાગે ચારેક હેમરેજ સહિતની ઇજાઓ થઇ હતી. મૃતક ચંદ્રેશભાઈના પિતા ચતુરભાઈ અણવરે જોરાવરનગર પોલીસે મથકે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લા રોજગાર કચેરી દ્વારા
તા.૧૯ મી એ
અમરેલી ખાતે અમરેલી ના ૧૮થી ૪૫ વર્ષ ના રોજગાર ઈચ્છુક યુવાનો માટે ભરતી મેળો યોજાછે
અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર,...
20 वर्षीय युवती ने अपने ही घर पर फांसी लगाकर की आत्महत्या
शाहनगर पुलिस ने पंचनामा कार्यवाही कर कराया शव का पीएम।मामला शाहनगर थाना अंतर्गत टिकरिया का...
Akhilesh Yadav Full Speech: कल राहुल ने दिया था भाषण आज Akhilesh ने BJP को रगड़ दिया |Aaj Tak Hindi
Akhilesh Yadav Full Speech: कल राहुल ने दिया था भाषण आज Akhilesh ने BJP को रगड़ दिया |Aaj Tak Hindi
Telangana: कांग्रेस के वरिष्ठ नेता धर्मपुरी श्रीनिवास का दिल का दौरा पड़ने से निधन, 76 साल की उम्र में ली अंतिम सांस
हैदराबाद। आंध्र प्रदेश प्रदेश कांग्रेस कमेटी के पूर्व अध्यक्ष और पूर्व मंत्री धर्मपुरी...