સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના અંકેવાળીયા ગામ પાસે અકસ્માત સર્જાવવા પામ્યો હતો જેમાંલીંબડી તાલુકાના અંકેવાળીયા ગામના ચંદ્રેશભાઈ અણવર, તેમના મિત્ર જલાભાઈ મીર બાઇક લઇને અંકેવાળીયા ગામે આવતા હતા. આ દરમિયાન અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે અજાણ્યા વાહનચાલકે તેનું ચંદ્રેશભાઈના બાઇક સાથે ભટકાડી અકસ્માત કરી નાસી છૂટ્યો હતો. આ બનાવમાં ચંદ્રેશભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓનું મોત થયું હતું.જ્યારે જાલાભાઈને માથાના ભાગે ચારેક હેમરેજ સહિતની ઇજાઓ થઇ હતી. મૃતક ચંદ્રેશભાઈના પિતા ચતુરભાઈ અણવરે જોરાવરનગર પોલીસે મથકે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિછીયા તાલુકાના ઓરી ગામે આર્મીમાં ટ્રેનિંગ આપી તામિલનાડુ થી પરત ફરતા ગામ લોકોએ સ્વાગત કર્યું
વિછીયા તાલુકાના ઓરી ગામે આર્મીમાં ટ્રેનિંગ આપી તામિલનાડુ થી પરત ફરતા ગામ લોકોએ સ્વાગત...
iPhone 15 पर मिल रही धमाकेदार डील, 7 हजार रुपये की कर सकेंगे बचत; इन यूजर्स को मिल रहा मौका
iPhone 15 Series को कई बेहतरीन फीचर्स के साथ तो लाया गया लेकिन इसकी शुरुआती कीमत ही 79900 रुपये...
চাপৰমুখ শিখ যুব সংস্থা ৰ চৰ্বত বিতৰন। পঞ্চম গুৰু গুৰু অৰ্জন দেৱজীৰ শ্বহীদী দিৱস।
শিখ সকলৰ পঞ্চম গুৰু গুৰু অৰ্জন দেৱজীৰ শ্বহীদি দিৱস উপলক্ষে আজি চাপৰমুখ শিখ যুব সংস্থা ৰ উদ্যোগত...
स्कुल बस चा खिडकीबाहेर डोकावने पडले महागात, शाळकरी विद्यार्थ्याचा मृत्यू औरंगाबाद येथील धक्कादायक घटना
औरंगाबाद : स्मार्ट सिटीच्या बसमधून खिडकीतून बाहेर डोकावणाऱ्या विद्यार्थ्याचा जागीच मृत्यू...