સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના અંકેવાળીયા ગામ પાસે અકસ્માત સર્જાવવા પામ્યો હતો જેમાંલીંબડી તાલુકાના અંકેવાળીયા ગામના ચંદ્રેશભાઈ અણવર, તેમના મિત્ર જલાભાઈ મીર બાઇક લઇને અંકેવાળીયા ગામે આવતા હતા. આ દરમિયાન અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે અજાણ્યા વાહનચાલકે તેનું ચંદ્રેશભાઈના બાઇક સાથે ભટકાડી અકસ્માત કરી નાસી છૂટ્યો હતો. આ બનાવમાં ચંદ્રેશભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓનું મોત થયું હતું.જ્યારે જાલાભાઈને માથાના ભાગે ચારેક હેમરેજ સહિતની ઇજાઓ થઇ હતી. મૃતક ચંદ્રેશભાઈના પિતા ચતુરભાઈ અણવરે જોરાવરનગર પોલીસે મથકે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સલાયા ગામે જન સંવાદ કાર્યક્રમ અંતર્ગત લોકો આપ માં જોડાયા
સલાયા ગામે જન સંવાદ કાર્યક્રમ અંતર્ગત લોકો આપ માં જોડાયા
અમીરગઢ નજીક ચેકડેમમાં ડૂબી જતાં યુવકનું મોત
અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદી પર બનાવેલ ચેકડેમમાં એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની...
અમદાવાદમાં Pentagon ફિલ્મ નું ટીઝર અને ગીત લોંન્જ થયું|AHMEDABADHEAD LINENEWS
અમદાવાદમાં Pentagon ફિલ્મ નું ટીઝર અને ગીત લોંન્જ થયું|AHMEDABADHEAD LINENEWS
Safest Cars for Children: बच्चों के लिए सेफ हैं ये टॉप- 5 कार, चाइल्ड सेफ्टी के साथ मिलते हैं जबरदस्त फीचर्स
सूची में पहली कार हाल ही में लॉन्च हुई टाटा हैरियर है। हैरियर ने बच्चों की सुरक्षा के लिए 49 में...