સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના અંકેવાળીયા ગામ પાસે અકસ્માત સર્જાવવા પામ્યો હતો જેમાંલીંબડી તાલુકાના અંકેવાળીયા ગામના ચંદ્રેશભાઈ અણવર, તેમના મિત્ર જલાભાઈ મીર બાઇક લઇને અંકેવાળીયા ગામે આવતા હતા. આ દરમિયાન અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે અજાણ્યા વાહનચાલકે તેનું ચંદ્રેશભાઈના બાઇક સાથે ભટકાડી અકસ્માત કરી નાસી છૂટ્યો હતો. આ બનાવમાં ચંદ્રેશભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓનું મોત થયું હતું.જ્યારે જાલાભાઈને માથાના ભાગે ચારેક હેમરેજ સહિતની ઇજાઓ થઇ હતી. મૃતક ચંદ્રેશભાઈના પિતા ચતુરભાઈ અણવરે જોરાવરનગર પોલીસે મથકે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકા ના જુનાડીસા ગામે સતરા સૈયદ દરગાહ જોડે જુના ટાયર ના ગોડાઉનમાં આગળ લાગતા અફરા તફરીનો માહોલ..
ડીસા તાલુકા ના જુનાડીસા ગામે સતરા સૈયદ દરગાહ જોડે જુના ટાયર ના ગોડાઉનમાં આગળ લાગતા અફરા તફરીનો...
ડીસાના વાસણામાં રેતી ભરવા આવેલ ટ્રક ચાલકને કરંટ લાગતા મોતને ભેટ્યો
ડીસા તાલુકાના વાસણા ગામે નદીમાંથી રેતી ભરી બહાર આવેલી ટ્રકમાં તાડપત્રી ઢાંકતી વખતે ઉપર પસાર થતી...
બંગાળ CIDના ત્રણ સસ્પેન્ડેડ કોંગ્રેસ ધારાસભ્યોના ઘરે દરોડા, ઘણા દસ્તાવેજો જપ્ત; અનૂપ સિંહે નિવેદન નોંધ્યું
બંગાળ સીઆઈડીએ સોમવારે ઝારખંડમાં સરકારને તોડી પાડવાના કાવતરા સાથે જોડાયેલા રોકડ કૌભાંડમાં મોટી...
વડગામ તાલુકાના હરદેવાસણા ગામ ખાતે પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો..
વડગામ તાલુકાના હરદેવાસણા ગામ ખાતે પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો..