સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નરસિંહપરા વિસ્તારમાં મોરીની વાડી પાસે રહેણાક વિસ્તારમાં વાડામાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે વિસ્તારના લોકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે વોર્ડના સુધરાઈ સભ્ય સુરેશભાઈ જાદવને જાણ થતા નગરપાલિકા ફાયર વિભાગની જાણ કરવામા આવી હતી.ત્યારે ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. અને ફાયર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  जिद्द, कठोर मेहनत आणि आत्मविश्वास त्रिसुत्रीचा उपयोग करुन उज्वल यश मिळवता येते-आ रमेश बोरणारे 
 
                      जिद्द, कठोर मेहनत आणि आत्मविश्वास त्रिसुत्रीचा उपयोग करुन उज्वल यश मिळवता येते-आ रमेश बोरणारे
                  
   ABVPয়ে ছাত্ৰ-ছাত্ৰীৰ কাৰণে মাত মাতিবইঃ মন্ত্ৰী যোগেন মহন 
 
                      ABVPয়ে ছাত্ৰ-ছাত্ৰীৰ কাৰণে মাত মাতিবইঃ মন্ত্ৰী যোগেন মহন
                  
   महिला के कानो से सोने के टोप्स छीनने की वारदात का खुलासा 
 
                      जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा ने बताया की थानाधिकारी पुलिस थाना लाखेरी के...
                  
   Appleના સૌથી પાવરફુલ ફોન iPhone 14 Pro અને 14 Pro Max લોન્ચ, 48MP કેમેરા સિવાય આ છે ખાસ 
 
                      Appleએ તેની ઇવેન્ટમાં iPhone 14 સિરીઝ લૉન્ચ કરી હતી. સ્ટાન્ડર્ડ iPhone 14 વિશે કંઈ ખાસ નથી....
                  
   અમદાવાદઃ જમાલપુરમાં મનપાની ટીમ દ્વારા ગેરકાયદે બાંધકામો તોડી પડાયા 
 
                      અમદાવાદઃ જમાલપુરમાં મનપાની ટીમ દ્વારા ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
                  
   
  
  
  
   
   
  