સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નરસિંહપરા વિસ્તારમાં મોરીની વાડી પાસે રહેણાક વિસ્તારમાં વાડામાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે વિસ્તારના લોકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે વોર્ડના સુધરાઈ સભ્ય સુરેશભાઈ જાદવને જાણ થતા નગરપાલિકા ફાયર વિભાગની જાણ કરવામા આવી હતી.ત્યારે ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. અને ફાયર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરાદના વારામાં બંદૂકથી ફાયરિંગ કરનારને પોલીસે 2 શખ્સોને ઝડપ્યા
થરાદ તાલુકાના વારા ગામે એક ઈસમે બંદૂકથી ફાયરિંગ કરી સીનસપાટા કરવા વીડિયો ઈન્સટાગ્રામ પોસ્ટ કર્યો...
शिवसेनेच्या वतीने औंढा नागनाथ तहसिल कार्यलयावर भव्य शेतकरी मोर्चा .
शिवसेनेच्या वतीने औंढा नागनाथ तहसिल कार्यलयावर भव्य शेतकरी मोर्चा .
औंढा नागनाथ...
লেঙেৰী উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ হীৰক জয়ন্তী বৰ্ষৰ সামৰনি অনুষ্ঠানত অংশ ল'লে টিংখাঙৰ বিধায়ক, মন্ত্ৰী বিমল বড়াই
লেঙেৰী উচ্চতৰ মাধ্যমিক বিদদ্যালয়ৰ হীৰক জয়ন্তী বৰ্ষৰ সামৰণি অনুষ্ঠানত নিশা অংশ ল'লে টিং...
Telangana Voting Updates: तेलंगाना में 119 सीटों पर जारी मतदान, Asaduddin Owaisi ने डाला वोट
Telangana Voting Updates: तेलंगाना में 119 सीटों पर जारी मतदान, Asaduddin Owaisi ने डाला वोट