ધ્રાંગધ્રામાં સિનેમા પાસે આવેલી મોબાઈલની દુકાનમાં બે શખ્સો દ્વારા ધોકા વડે માર મારી રોકડ રકમની લુંટ કરી હોવાની સિટી પોલીસ મથકે સામસામે છ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ધ્રાંગધ્રામાં રહેતા અને નવયુગ સિનેમા પાસે મોબાઈલની દુકાન ધરાવતા દિલીપ લલીતભાઈ વાણિયા અને મિત્રો ઉત્તમભાઈ પરમાર, કુલદિપભાઈ ચૌહાણ મોબાઈલની દુકાન બહાર બેઠા હતા. તે દરમિયાન ધ્રાંગધ્રાના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા વિનોદ ઉર્ફે ઓન્ચો લાખાભાઈ પરમાર અને રણજીતભાઈ ખુશાલભાઈ પરમારે બાઈક પર આવી સામે કેમ જુઓ છો ? માર ખાવો લાગે છે, તેમ જણાવી અપશબ્દો બોલી સાથે લાવેલી છરી કાઢી નાક પર મારી હતી.તેમજ લાકડાના ધોકા વડે માર મારી ખીસ્સામાં રહેલા રોકડ રૂા.2,500 લુંટી લીધા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી બાઈક પર નાસી છુટયા હતાં. દિલીપને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જે મામલે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે સામાપક્ષે વિનોદભાઈ પરમાર દ્વારા ચાર શખ્સો સામે છરી વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી તેમજ રોકડ રૂા.5,000ની લુંટ અંગે દિલીપભાઈ વાણિયા, લલીતભાઈ વાણિયા, મનોજભાઈ વાણિયા, કેશાભાઈ વાણિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विक्रांत मैसी फिल्मों से रिटायरमेंट नहीं ले रहे:कहा- लोग मेरी बात नहीं समझे, बस लंबा ब्रेक चाहिए, हेल्थ सही नहीं है
एक्टर विक्रांत मैसी फिल्मों से रिटायर नहीं हो रहे। वे बस लंबा ब्रेक चाहते हैं। दरअसल विक्रांत ने...
উজনিত কংগ্ৰেছ আৰু ৰাইজৰ দলত মোক্ষম আঘাত
উজনিত কংগ্ৰেছ আৰু ৰাইজৰ দলত মোক্ষম আঘাত
वर्षा या शासकीय निवासस्थानी मुख्यमंत्री एकनाथ शिंदे यांच्या हस्ते गणरायाची प्रतिष्ठापना
वर्षा या शासकीय निवासस्थानी मुख्यमंत्री एकनाथ शिंदे यांच्या हस्ते गणरायाची प्रतिष्ठापना
મકાન અને માર્ગ વિભાગ ના બે ગુજરનાર ના વારસો ને રિવાઇઝ પેન્શન મૃત્યુ સહાય, લાભો ચૂકવવા હાઇકોર્ટ દ્વારા આખરી આદેશ
ગુજરાત સરકાર ગાંધીનગર ના તાબા હેઠળની નાયબ કાર્યપાલક ઇજનેર મકાન અને માર્ગ વિભાગ પંચાત લુણાવાડા...
অগপৰ সকলো বিষয়বাবৰ পৰা পদত্যাগ প্ৰদীপ হাজৰিকাৰ।
আমগুৰি সমষ্টিৰ অগপ বিধায়ক প্ৰদীপ হাজৰিকাৰ পদত্যাগ।সমষ্টি পুনৰ নিৰ্ধাৰণৰ প্ৰকাশিত খচৰাত ঐতিহাসিক...