સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા આરોગ્ય કચેરી ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો. વિનોદકુમાર જે. મુંગડના માર્ગદર્શન હેઠળ ” બેટી બચાઓ – બેટી પઢાવો “ અંતર્ગત લોક જાગૃતિ અંગેનો વર્કશોપ યોજાયો હતો. જેમાં તલોદ તાલુકાના તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ , નગરપાલિકાના પૂર્વ સભ્યશ્રીઓ તેમજ સરપંચશ્રીઓએ હાજરી આપીને પી.સી. & પી.એન.ડી.ટી. એક્ટ તેમજ સ્ત્રી-પુરુષ ભેદભાવ અને સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બાબતે માહિતી મેળવીને જાહેર જનતામાં જનજાગૃતિ લાવવા માટે શપથ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાતમાં ઇદે મિલાદ પર્વે ધાર્મિક સ્થળો, ઘરો શેરી-મહોલ્લાને રંગબેરંગી રોશની શણગારતા ઝગમગાટ.
ખંભાતમાં ઠેર ઠેર ઇદે મિલાદ પર્વે ધાર્મિક સ્થળો, ઘરો શેરી-મહોલ્લાને રંગબેરંગી રોશની શણગારી સજાવી...
સાગબારા તાલુકાના એક ગામની પરણિત મહિલાનિ મદદે પહોંચી સુખદ સમાધાન કરાવતી અભયમ ટિમ નર્મદા
સાગબારા તાલુકાના એક ગામની પરણિત મહિલાનિ મદદે પહોંચી સુખદ સમાધાન કરાવતી અભયમ ટિમ નર્મદા
સાગબારા...
প্ৰধান শিক্ষক ইন্দেশ্বৰ হাজৰিকা দেৱৰ মৃত্যুত বীৰ লাচিত সেনা মাজুলী জিলা সমিতিৰ শোক প্ৰস্তাৱ
প্ৰধান শিক্ষক ইন্দেশ্বৰ হাজৰিকা দেৱৰ মৃত্যুত বীৰ লাচিত সেনা মাজুলী জিলা সমিতিৰ শোক প্ৰস্তাৱ
दिन दहाड़े मकान के बाहर से चोरी, गली में रैकी की, कपड़े सहित क्लॉथ स्टेंड बाइक पर रखकर ले गए
शहर में चोरी की घटनाएं कम नहीं हो रही। अब जवाहर नगर थाना क्षेत्र में दिन दहाड़े बाइक सवार बदमाशों...
সোণাৰিত ভাৰতীয় জনতা যুৱ মৰ্চাৰ চৰাইদেউ জিলা সমিতিৰ উদ্যোগত ত্ৰিৰংগা যাত্ৰা কাৰ্যসূচী
সোণাৰিত ভাৰতীয় জনতা যুৱ মৰ্চাৰ চৰাইদেউ জিলা সমিতিৰ উদ্যোগত ত্ৰিৰংগা যাত্ৰা কাৰ্যসূচী। স্বাধীনতাৰ...