સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા આરોગ્ય કચેરી ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો. વિનોદકુમાર જે. મુંગડના માર્ગદર્શન હેઠળ ” બેટી બચાઓ – બેટી પઢાવો “ અંતર્ગત લોક જાગૃતિ અંગેનો વર્કશોપ યોજાયો હતો. જેમાં તલોદ તાલુકાના તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ , નગરપાલિકાના પૂર્વ સભ્યશ્રીઓ તેમજ સરપંચશ્રીઓએ હાજરી આપીને પી.સી. & પી.એન.ડી.ટી. એક્ટ તેમજ સ્ત્રી-પુરુષ ભેદભાવ અને સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બાબતે માહિતી મેળવીને જાહેર જનતામાં જનજાગૃતિ લાવવા માટે શપથ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા તીરંગા યાત્રા કાઢવામાં આવી
સાવરકુંડલા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા તીરંગા યાત્રા કાઢવામાં આવી
लंबे समय तक रखना चाहते हैं Kidney को हेल्दी, तो अपनी लाइफस्टाइल में अपना लें ये 5 आदतें
किडनी मानव शरीर का एक बेहद अहम हिस्सा है, जो यूरीन बनाने में मदद करता है और शरीर में फ्लूइड और...
સૈનિક પરીવારે શહીદો ની યાદમા શહીદ પરીવાર સાથે દિવાળીની ઉજવણી કરી જાણો કયા ગામ મા?
સામાન્ય રીતે આપણા દેશમાં પંદરમી ઓગસ્ટ અને છવીસ જાન્યુઆરી ને દીવસે સૈનીકો ને યાદ કરવામાં આવે છે...
कोटा हार्ट इंस्टीट्यूट एवं श्रीजी हॉस्पिटल में डी.एम. - एंडोक्राइनोलॉजि की सेवाएँ उपलब्ध
कोटा हार्ट इंस्टीट्यूट एवं श्रीजी हॉस्पिटल में डी.एम.-एंडोक्राइनोलॉजि डॉ.पार्थ जेठवानी ने प्रातः...
৩,৭৮,০০০ ছাত্ৰ-ছাত্ৰীক চৰকাৰে দিব চাইকেল সংবাদমেলযোগে ঘোষণা মন্ত্ৰী জয়ন্ত মল্ল বৰুৱাৰ।
🔴 ৩,৭৮,০০০ ছাত্ৰ-ছাত্ৰীক চৰকাৰে দিব চাইকেল।
🔴 সংবাদমেলযোগে ঘোষণা মন্ত্ৰী জয়ন্ত মল্ল বৰুৱাৰ।
🔴...