સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા આરોગ્ય કચેરી ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો. વિનોદકુમાર જે. મુંગડના માર્ગદર્શન હેઠળ ” બેટી બચાઓ – બેટી પઢાવો “ અંતર્ગત લોક જાગૃતિ અંગેનો વર્કશોપ યોજાયો હતો. જેમાં તલોદ તાલુકાના તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ , નગરપાલિકાના પૂર્વ સભ્યશ્રીઓ તેમજ સરપંચશ્રીઓએ હાજરી આપીને પી.સી. & પી.એન.ડી.ટી. એક્ટ તેમજ સ્ત્રી-પુરુષ ભેદભાવ અને સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બાબતે માહિતી મેળવીને જાહેર જનતામાં જનજાગૃતિ લાવવા માટે શપથ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इलेक्ट्रिक रेजर-स्टाइल वाले कैमरा मॉड्यूल के साथ आ रहा iPhone 16 Pro? सामने आ रहा बड़ा अपडेट
एपल के अपकमिंग आईफोन सीरीज iPhone 16 Series को लेकर यूजर्स बेसब्री से इंतजार कर रहे हैं। इसी के...
Bihar में CM Nitish Kumar के काफिले पर पथराव, कुछ गाड़ियों के शीशे टूटे | Bihar News | Bihar
Bihar में CM Nitish Kumar के काफिले पर पथराव, कुछ गाड़ियों के शीशे टूटे | Bihar News | Bihar.
ફા ય રિં ગ કરનારનું cctv videoજોવો,પબ્લિકનો વાઇરલ વિડિયો,વ્યક્તિ સૂનારની દુકાનના લુંટના ઇરાદે આવ્યો
ફા ય રિં ગ કરનારનું cctv videoજોવો,પબ્લિકનો વાઇરલ વિડિયો,વ્યક્તિ સૂનારની દુકાનના લુંટના ઇરાદે આવ્યો
इन यूजर्स को बदला-बदला नजर आएगा WhatsApp, चैट से लेकर स्टेटस चेक करने का बदल जाएगा तरीका
वॉट्सऐप का इस्तेमाल ऐप के अलावा वेब के साथ भी किया जाता है। वॉट्सऐप वेब का इस्तेमाल करते हैं तो...
દિલ્હીના મુખ્યમંત્રી એ ભાવનગરના યુવરાજ સાહેબની મુલાકાત લીધી
દિલ્હીના મુખ્યમંત્રી એ ભાવનગરના યુવરાજ સાહેબની મુલાકાત લીધી