સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા આરોગ્ય કચેરી ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો. વિનોદકુમાર જે. મુંગડના માર્ગદર્શન હેઠળ ” બેટી બચાઓ – બેટી પઢાવો “ અંતર્ગત લોક જાગૃતિ અંગેનો વર્કશોપ યોજાયો હતો. જેમાં તલોદ તાલુકાના તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ , નગરપાલિકાના પૂર્વ સભ્યશ્રીઓ તેમજ સરપંચશ્રીઓએ હાજરી આપીને પી.સી. & પી.એન.ડી.ટી. એક્ટ તેમજ સ્ત્રી-પુરુષ ભેદભાવ અને સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બાબતે માહિતી મેળવીને જાહેર જનતામાં જનજાગૃતિ લાવવા માટે શપથ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAM AADMI PAARTI સંખેડા વિધાનસભાના ઉમેદવાર દ્વારા ઉમેદવારો પત્ર ભરતાં પહેલાં લોકો ની વાત
AAM AADMI PAARTI સંખેડા વિધાનસભાના ઉમેદવાર દ્વારા ઉમેદવારો પત્ર ભરતાં પહેલાં લોકો ની વાત
भीम आर्मी के पाटन तहसील स्तर पर कार्यकारणी बैठक सम्पन्न हुई केशोरायपाटन
भीम आर्मी के पाटन तहसील स्तर पर कार्यकारणी बैठक सम्पन्न हुई
केशोरायपाटन
मात्रा हनुमान जी...
MCN NEWS| महालगाव येथे ठाकरे गट आणि शिंदे गट यांच्यात समोरा समोर राडा
MCN NEWS| महालगाव येथे ठाकरे गट आणि शिंदे गट यांच्यात समोरा समोर राडा
*સાબરકાંઠા ના ધનસુરા બાયડ મોડાસા શેર વડાગામ ના કિન્નરો પર હિંમતનગર ના કિન્નરો દ્રારા ખોટી રીતે હેરાન કરવાનાં આક્ષેપો.
*સાબરકાંઠા* ... *સાબરકાંઠા ના ધનસુરા બાયડ મોડાસા શેર વડાગામ ના કિન્નરો પર હિંમતનગર ના કિન્નરો...