સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા આરોગ્ય કચેરી ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો. વિનોદકુમાર જે. મુંગડના માર્ગદર્શન હેઠળ ” બેટી બચાઓ – બેટી પઢાવો “ અંતર્ગત લોક જાગૃતિ અંગેનો વર્કશોપ યોજાયો હતો. જેમાં તલોદ તાલુકાના તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ , નગરપાલિકાના પૂર્વ સભ્યશ્રીઓ તેમજ સરપંચશ્રીઓએ હાજરી આપીને પી.સી. & પી.એન.ડી.ટી. એક્ટ તેમજ સ્ત્રી-પુરુષ ભેદભાવ અને સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બાબતે માહિતી મેળવીને જાહેર જનતામાં જનજાગૃતિ લાવવા માટે શપથ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધારાસભ્ય શ્રી અક્ષય ભાઈ પટેલ દ્વારા નારેશ્વર ખાતે ગણેશ વિસર્જન માટે આવેલા ગણેશ ભક્તો માટે જમવા
ધારાસભ્ય શ્રી અક્ષય ભાઈ પટેલ દ્વારા નારેશ્વર ખાતે ગણેશ વિસર્જન માટે આવેલા ગણેશ ભક્તો માટે જમવા
सोडून गेलेल्यांना परत घेतना उद्धव ठाकरे काय म्हणाले? ऐकाच... Uddhav Thackeray on Rebel MLA back
सोडून गेलेल्यांना परत घेतना उद्धव ठाकरे काय म्हणाले? ऐकाच... Uddhav Thackeray on Rebel MLA back
ડીસા શહેર માં રખડતા ઢોરોનો ત્રાસ, રખડતા ઢોરે એક વિદ્યાર્થિની ને લીધી અડફેટે..
ડીસા માં રખડતા ઢોરે એક વિદ્યાર્થિની ને લીધી અડફેટે, ઘટનાા માં વિદ્યાર્થિની ને મોઢાના ભાગે ગંભીર...
पीसीओएस से जुड़ी समस्याओं को कंट्रोल करते हैं ये 6 सीड्स, जानें एक्सपर्ट से
पीसीओएस हार्मोनल असंतुलन से जुड़ी समस्या है। इस समस्या में महिला की ओवरी में कई सारे सिस्ट हो...