સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા આરોગ્ય કચેરી ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો. વિનોદકુમાર જે. મુંગડના માર્ગદર્શન હેઠળ ” બેટી બચાઓ – બેટી પઢાવો “ અંતર્ગત લોક જાગૃતિ અંગેનો વર્કશોપ યોજાયો હતો. જેમાં તલોદ તાલુકાના તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ , નગરપાલિકાના પૂર્વ સભ્યશ્રીઓ તેમજ સરપંચશ્રીઓએ હાજરી આપીને પી.સી. & પી.એન.ડી.ટી. એક્ટ તેમજ સ્ત્રી-પુરુષ ભેદભાવ અને સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બાબતે માહિતી મેળવીને જાહેર જનતામાં જનજાગૃતિ લાવવા માટે શપથ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विवेकानंद विद्यालय की छात्राओं ने लहराया परचम
जिला स्तरीय कला उत्सव में स्वामी विवेकानंद राजकीय मॉडल स्कूल टोडारायसिंह ने प्राप्त किया...
শদিয়াত চ্যুকাফা কাপ ২০২২ ৰ শুভাৰম্ভণি
শদিয়াত চ্যু কা ফা কাপ ২০২২ ৰ শুভাৰম্ভণি
HCએ ‘અગ્નિપથ’ પર પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇનકાર, કેન્દ્ર પાસેથી 4 અઠવાડિયામાં માંગ્યો જવાબ
કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના અગ્નિપથને લઈને આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે...