દિયોદરના તપસ્વી વિદ્યા સંકુલને આંબેડકર ઓપન યુનિ.નું. અભ્યાસ કેન્દ્ર મળ્યું,,,હવે દિયોદરનું તપસ્વી વિદ્યાસંકુલ ઘરે બેઠાં ગ્રેજ્યુએટ કરતાંય મોટા બનાવશે...ઘર આંગણે સવલત વધતાં હવે ઘરે બેઠા પણ અભ્યાસ કરી શકાશે..બનાસકાંઠાના શૈક્ષિણક વિકાસમાં ભારે વેગ આવ્યો છે. ત્યારે દિયોદર ખાતે નોંધપાત્ર સાથે નામના કમાયેલા શ્રી તપસ્વી સંકુલના સંચાલકે હવે ઘેર બેઠાં અભ્યાસની તક ઉપલબ્ધ બનાવી છે.આ સંકુલમાં ઓપન યુનિવર્સિટીનું અભ્યાસ કેન્દ્ર મંજુર કરાયું છે જેમાં કોઈપણ ઉમરના લોકો મનમાની ડીગ્રી હાંસલ કરી શકશે. હેમચંદ્રાચાર્ય ઉં. ગુ.યુનિવર્સિટી દ્વારા દિયોદર તપસ્વી આર્ટ્સ કૉલેજ ને બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના અભ્યાસ કેન્દ્ર ની મજૂરી મળી ગઈ છે. તપસ્વી સંકુલ ના સંચાલક ડાયાભાઈ પટેલે જણાવ્યુ હતુ કે અમે અમારા વિદ્યાથીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા શ્રી તપસ્વી સંકુલને અભ્યાસ કેન્દ્રની મંજુરી સાથે ઘરે બેઠાં અભ્યાસ કરવા ઇચ્છુક સૌને તક પુરી પાડવાના આશયથી અમે આંબેડકર ઓપન યુનિવર્સિટી ના અભ્યાસ ની કેન્દ્ર ની મંજૂરી માંગી હતી.ત્યારે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના સંચાલક મંડળે શ્રી તપસ્વી સંકુલ ને અભ્યાસ કેન્દ્ર ની મંજૂરી આપી દીધી છે. અને અભ્યાસક્રમો પણ ફાળવી દીધા છે. ટૂંક સમયમાં પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ કરાશે તેવું જણાવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'वैश्विक स्तर पर बढ़ रही भारतीय टैलेंट की मांग', विदेश मंत्री जयशंकर ने बताया क्यों हो रहा ऐसा
नई दिल्ली। विदेश मंत्री एस जयशंकर ने शुक्रवार को वैश्विक स्तर पर भारतीय कौशल और प्रतिभा की...
કમોસમી વરસાદને લઈને થયેલ નુક્સાનીનો સર્વે કરવા મામલતદારને આવેદન આપ્યુ | SatyaNirbhay News Channel
કમોસમી વરસાદને લઈને થયેલ નુક્સાનીનો સર્વે કરવા મામલતદારને આવેદન આપ્યુ | SatyaNirbhay News Channel
৪ বছৰ পূৰ্বে নিৰ্মাণ সম্পূৰ্ণ হৈ উদ্বোধন নোহোৱাকৈ থকা গুইজান প্ৰাথমিক স্বাস্থ্য কেন্দ্ৰ পৰিদৰ্শন বিধায়ক পোনাকণ বৰুৱাৰ
৪বছৰ পূৰ্বেই নিৰ্মাণ সম্পূৰ্ণ হৈ উদ্বোধন নোহোৱাকৈ থকা তিনিচুকীয়াৰ গুইজান প্ৰাথমিক স্বাস্থ্য...
सोनू साहू ने रक्तदान कर मनाई वैवाहिक वर्षगांठ व जन्मदिवस, 124 यूनिट रक्त संग्रहण
श्री बालाजी फाउंडेशन की ओर से सोनू साहू जाड़ला के जन्मदिन एवं वैवाहिक वर्षगांठ के उपलक्ष में विशाल...
भाजपा कार्यालयात शिक्षक मतदार नोंदणी संदर्भात बैठक संपन्न@india report
भाजपा कार्यालयात शिक्षक मतदार नोंदणी संदर्भात बैठक संपन्न@india report