દિયોદરના તપસ્વી વિદ્યા સંકુલને આંબેડકર ઓપન યુનિ.નું. અભ્યાસ કેન્દ્ર મળ્યું,,,હવે દિયોદરનું તપસ્વી વિદ્યાસંકુલ ઘરે બેઠાં ગ્રેજ્યુએટ કરતાંય મોટા બનાવશે...ઘર આંગણે સવલત વધતાં હવે ઘરે બેઠા પણ અભ્યાસ કરી શકાશે..બનાસકાંઠાના શૈક્ષિણક વિકાસમાં ભારે વેગ આવ્યો છે. ત્યારે દિયોદર ખાતે નોંધપાત્ર સાથે નામના કમાયેલા શ્રી તપસ્વી સંકુલના સંચાલકે હવે ઘેર બેઠાં અભ્યાસની તક ઉપલબ્ધ બનાવી છે.આ સંકુલમાં ઓપન યુનિવર્સિટીનું અભ્યાસ કેન્દ્ર મંજુર કરાયું છે જેમાં કોઈપણ ઉમરના લોકો મનમાની ડીગ્રી હાંસલ કરી શકશે. હેમચંદ્રાચાર્ય ઉં. ગુ.યુનિવર્સિટી દ્વારા દિયોદર તપસ્વી આર્ટ્સ કૉલેજ ને બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના અભ્યાસ કેન્દ્ર ની મજૂરી મળી ગઈ છે. તપસ્વી સંકુલ ના સંચાલક ડાયાભાઈ પટેલે જણાવ્યુ હતુ કે અમે અમારા વિદ્યાથીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા શ્રી તપસ્વી સંકુલને અભ્યાસ કેન્દ્રની મંજુરી સાથે ઘરે બેઠાં અભ્યાસ કરવા ઇચ્છુક સૌને તક પુરી પાડવાના આશયથી અમે આંબેડકર ઓપન યુનિવર્સિટી ના અભ્યાસ ની કેન્દ્ર ની મંજૂરી માંગી હતી.ત્યારે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના સંચાલક મંડળે શ્રી તપસ્વી સંકુલ ને અભ્યાસ કેન્દ્ર ની મંજૂરી આપી દીધી છે. અને અભ્યાસક્રમો પણ ફાળવી દીધા છે. ટૂંક સમયમાં પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ કરાશે તેવું જણાવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গন্ধীয়া পশু উপ স্বাস্থ্য কেন্দ্ৰত নাই চিকিৎসক ।গৰু গাহৰি ঘৰলৈ পৰিণত
গন্ধীয়া পশু উপ স্বাস্থ্য কেন্দ্ৰত নাই চিকিৎসক ।গৰু গাহৰি ঘৰলৈ পৰিণত।
যি সময়ত ৰাজ্যত গৰু ,ম'হ...
▶️গোৰেশ্বৰৰ ৩ নং বালাবাৰীত ৰংজালী বৈশাগু উদযাপন
▶️গোৰেশ্বৰৰ ৩ নং বালাবাৰীত ৰংজালী বৈশাগু উদযাপন
অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদৰ দেওমৰনৈ আঞ্চলিক সমিতিৰ অন্তৰ্গত লোজোৰা শাখা সমিতি গঠন
অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদৰ দেওমৰনৈ আঞ্চলিক সমিতিৰ অন্তৰ্গত লোজোৰা শাখা সমিতি গঠন
অসম...
Rashmi Thackeray यांची Uddhav Thackeray यांना दसरा मेळाव्याला शिवाजी पार्क मिळताच प्रतिक्रिया काय?
Rashmi Thackeray यांची Uddhav Thackeray यांना दसरा मेळाव्याला शिवाजी पार्क मिळताच प्रतिक्रिया काय?
প্ৰৱীণ নাট্যশিল্পী ভ্ৰাম্যমাণৰ পিতামহস্বৰূপ ভোলা কটকীলৈ “জামুগুৰি ৰত্ন”বঁটা ঘোষণা কৰে৷
প্ৰৱীণ নাট্যশিল্পী ভ্ৰাম্যমাণৰ পিতামহস্বৰূপ ভোলা কটকীলৈ “জামুগুৰি ৰত্ন”বঁটা ঘোষণা কৰে৷