દાહોદ શહેરના વિવિધ માર્ગો પર સ્વચ્છતા શ્રમદાનમાં ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી,સહિત નગરપાલીકના કાઉન્સીલર જોડાયા ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો - રાજ કાપડિયા 9879106469 ) સ્વચ્છતા હી સેવા ની એક માસની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગાંધી જયંતિ પૂર્વે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ એક તારીખ, એક કલાક, મહાશ્રમદાન સુત્ર સાથે મહા સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી. દાહોદ શહેરના વિવિધ માર્ગો પર સ્વચ્છતા શ્રમદાનમાં ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, સેવાભાવી સંસ્થાઓ સહિત નગરસેવકો જોડાઈ શ્રમદાન કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર એલસીબી જિલ્લા પોલીસ અધિક્ષક ડો.જી.એ.પંડ્યા દ્વારા 8ને નિમણૂક આપવામાં આવી
એલસીબી શાખામાં હાલ પીઆઇ તરીકે જ્યારે વિ.વિ. ત્રિવેદી ચાર્જ સંભાળી રહ્યા છે.ત્યારે હાલમાં...
भारतीय क्रिकेट संघाने पाकिस्तानवर विजयी मिळवल्यावर जल्लोष करणारे हे कोण आहेत, आपण ओळखल का? | By AIN News TV - मराठी |
भारतीय क्रिकेट संघाने पाकिस्तानवर विजयी मिळवल्यावर जल्लोष करणारे हे कोण आहेत, आपण ओळखल का? | By...
Lok Sabha Elections 2024: केंद्रीय मंत्री प्रह्लाद जोशी और बोम्मई ने दाखिल किया नामांकन, घोषित की 21 करोड़ रुपये की संपत्ति
बेंगलुरु। केंद्रीय मंत्री प्रह्लाद जोशी, कर्नाटक के पूर्व मुख्यमंत्री बसवराज बोम्मई और...