દાહોદ શહેરના વિવિધ માર્ગો પર સ્વચ્છતા શ્રમદાનમાં ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી,સહિત નગરપાલીકના કાઉન્સીલર જોડાયા ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો - રાજ કાપડિયા 9879106469 ) સ્વચ્છતા હી સેવા ની એક માસની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગાંધી જયંતિ પૂર્વે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ એક તારીખ, એક કલાક, મહાશ્રમદાન સુત્ર સાથે મહા સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી. દાહોદ શહેરના વિવિધ માર્ગો પર સ્વચ્છતા શ્રમદાનમાં ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, સેવાભાવી સંસ્થાઓ સહિત નગરસેવકો જોડાઈ શ્રમદાન કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गांव का नाम बदलने का लिया प्रस्ताव, खेड़ारसूलपुर का नाम बदकर खेड़ारामपुर करने की मांग
राज्य सरकार ने कोटा के लाडपुरा तहसील के राजस्व गांव 'रसूलपुर' का नाम बदलकर 'रामपुर' करने का...
ડભવા ગામે ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ફરિયાદ નોંધાઈ
ડભવા ગામે ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ફરિયાદ નોંધાઈ
5 મી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે અંબાજી ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે 'વન-કવચ'નું લોકાર્પણ કરાશે..
5 મી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે અંબાજી ખાતે મુખ્યમંત્રીશ્રી...
বিধানসভাৰ চৌহদত একেলগে ৰাজনৈতিক শত্ৰু-মিত্ৰ অখিল গগৈ, পিয়ুষ হাজৰিকা,পবিত্ৰ মাৰ্ঘেৰিটা
বিধানসভাৰ চৌহদত একেলগে ৰাজনৈতিক শত্ৰু-মিত্ৰ অখিল গগৈ, পিয়ুষ হাজৰিকা,পবিত্ৰ মাৰ্ঘেৰিটা