પ્રાચી તીર્થ મુકામે રામદેવપીર ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. ભાદરવી અગિયારસ એટલે શ્રી રામદેવપીર ની જન્મ જયંતિ ત્યારે યાત્રાધામ પર આજે તો મુકામે આવેલ રામદેવપીરના મંદિરે થી માધવરાય મંદિર સુધીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ડીજેના તાલે શ્રદ્ધાળુઓ નાચ્યાં હતા