ધ્રાંગધ્રામાં મેળાના બંદોબસ્તમા આવેલા એસઆરપી જવાનનુ હાર્ટએટેકના કારણે મોત નીપજ્યું હતું. ધ્રાંગધ્રામાં બંદોબસ્તમા આવેલા એસ.આર.પી પોલીસ કોન્સ્ટેબલનુ મોતની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં વડોદરા એસઆરપી ગ્રુપ- 9મા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અંકુશ નિવૃતિ સમુરે નામના એસઆરપી પોલીસ કોન્સ્ટેબલનુ મોત નીપજવાની ઘટના બની હતી.જેમાં પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકના કારણે પોલીસ કોન્સ્ટેબલનુ મોત થયું હોવાનું સામે આવ્યુ છે. જેમાં અન્ય એસઆરપી ગ્રુપ-9મા ફરજ બજાવતા સ્ટાફ દ્રારા પ્રાથમિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે એસઆરપી વડોદરા ગ્રુપ-9મા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અંકુશ નિવૃતિ સમુરેને મૃત જાહેર કર્યા હતા. આ ગોઝારી ઘટનાના પગલે હાલ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પોલીસ આવી અને વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कलेक्टर ने कोड़िया व चिरिया धान उपार्जन केंद्रों का किया निरीक्षण
खराब बारदाने बदलवाने के दिए कड़े निर्देश
कलेक्टर ने कोडिया में राधारमण वेयरहाउस एवं रघुवंशी वेयरहाउस और चिरिया में अनाया वेयरहाउस में...
বিশিষ্ট দেউধা উমেশ দাসৰ মৃত্যু
নলবাৰী জিলাৰ বৰভাগ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত দেহাৰকুছি নিবাসি বিশিষ্ট দেউধা উমেশ দাস(৫৩)ৰ কালি নিশা নিজ...
ડીસા તાલુકાના રામપુરા(દામા) ગામમાં શ્રાવણ મહિનાની શિવ પૂજામાં શિવભક્તો રસતરબોળ બન્યા.રામપુરા ગામ
ડીસા તાલુકાના રામપુરા(દામા) ગામમાં શ્રાવણ મહિનાની શિવ પૂજામાં શિવભક્તો રસતરબોળ બન્યા.રામપુરા ગામ
સિહોરના પૌરાણિક બ્રહ્મકુંડ ખાતે અમાસનાં અંજવાળા
સિહોરના પૌરાણિક બ્રહ્મ કુંડ ખાતે અમાસના અજવાળાં કરાયાસિહોર ખાતે આવેલ એતિહાસિક બ્રહ્મ કુંડ પૌરાણિક...
स्वतंत्रता दिवस कार्यक्रम में आखिरी पंक्ति में मिली राहुल गांधी को जगह, बवाल मचा तो रक्षा मंत्रालय का आया ये बयान
प्रधानमंत्री नरेंद्र मोदी ने स्वतंत्रता दिवस के अवसर पर 98 मिनट का भाषण दिया, जो किसी भारतीय...