ધ્રાંગધ્રામાં મેળાના બંદોબસ્તમા આવેલા એસઆરપી જવાનનુ હાર્ટએટેકના કારણે મોત નીપજ્યું હતું. ધ્રાંગધ્રામાં બંદોબસ્તમા આવેલા એસ.આર.પી પોલીસ કોન્સ્ટેબલનુ મોતની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં વડોદરા એસઆરપી ગ્રુપ- 9મા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અંકુશ નિવૃતિ સમુરે નામના એસઆરપી પોલીસ કોન્સ્ટેબલનુ મોત નીપજવાની ઘટના બની હતી.જેમાં પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકના કારણે પોલીસ કોન્સ્ટેબલનુ મોત થયું હોવાનું સામે આવ્યુ છે. જેમાં અન્ય એસઆરપી ગ્રુપ-9મા ફરજ બજાવતા સ્ટાફ દ્રારા પ્રાથમિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે એસઆરપી વડોદરા ગ્રુપ-9મા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અંકુશ નિવૃતિ સમુરેને મૃત જાહેર કર્યા હતા. આ ગોઝારી ઘટનાના પગલે હાલ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પોલીસ આવી અને વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Amritpal Singh seen in jacket in new CCTV footage from Patiala
 
 
                      New CCTV footage of Waris Punjab De chief Amritpal Singh shows him in a shirt, pants...
                  
   વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમ માં આગેવાનો ઉપસ્થિત રહ્યા 
 
                      વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમ માં આગેવાનો ઉપસ્થિત રહ્યા
                  
   सामाजिक सुरक्षा पेंशन योजना के लाभार्थियों से CM का संवाद, टोंक जिले के 2.11 लाख लाभार्थियों के बैंक खातों में 24.77 करोड़ हस्तांतरित 
 
                      टोंक। मुख्यमंत्री भजनलाल शर्मा ने गुरुवार को झुंझुनू से आयोजित राज्य स्तरीय सामाजिक सुरक्षा पेंशन...
                  
   Bihar News: Nitish Kumar को लेकर बोले Tejashwi Yadav, कहा CM ने बिहार को शर्मसार किया' | Aaj Tak 
 
                      Bihar News: Nitish Kumar को लेकर बोले Tejashwi Yadav, कहा CM ने बिहार को शर्मसार किया' | Aaj Tak
                  
   
  
  
  
   
  