ધ્રાંગધ્રામાં મેળાના બંદોબસ્તમા આવેલા એસઆરપી જવાનનુ હાર્ટએટેકના કારણે મોત નીપજ્યું હતું. ધ્રાંગધ્રામાં બંદોબસ્તમા આવેલા એસ.આર.પી પોલીસ કોન્સ્ટેબલનુ મોતની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં વડોદરા એસઆરપી ગ્રુપ- 9મા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અંકુશ નિવૃતિ સમુરે નામના એસઆરપી પોલીસ કોન્સ્ટેબલનુ મોત નીપજવાની ઘટના બની હતી.જેમાં પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકના કારણે પોલીસ કોન્સ્ટેબલનુ મોત થયું હોવાનું સામે આવ્યુ છે. જેમાં અન્ય એસઆરપી ગ્રુપ-9મા ફરજ બજાવતા સ્ટાફ દ્રારા પ્રાથમિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે એસઆરપી વડોદરા ગ્રુપ-9મા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અંકુશ નિવૃતિ સમુરેને મૃત જાહેર કર્યા હતા. આ ગોઝારી ઘટનાના પગલે હાલ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પોલીસ આવી અને વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ED Raid in Rajasthan : ED की रेड से प्रदेश में गरमाई सियासत, Mahesh Joshi के दफ्तर पर छापेमारी
ED Raid in Rajasthan : ED की रेड से प्रदेश में गरमाई सियासत, Mahesh Joshi के दफ्तर पर छापेमारी
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ૫૦ થી વધુ ગૌ રક્ષકો નિ નિમણૂક કરતાં શ્રી જેબલિયા
બોટાદ ના બહુમુખી પ્રતિમા ધરાવતા ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્ય ના ઉપાધ્યક્ષ...
राजस्थान में कब होंगे विधानसभा उपचुनाव? क्या चुनाव आयोग आज कर सकता है तारीख का ऐलान
राजस्थान की 6 विधानसभा सीटों पर इसी साल उपचुनाव होने है। लेकिन, सियासी गलियारों में यही चर्चा है...
Nitish Kumar का Congress पर बड़ा हमला, कहा- INDIA गठबंधन में कोई काम नहीं हो रहा | Aaj Tak News
Nitish Kumar का Congress पर बड़ा हमला, कहा- INDIA गठबंधन में कोई काम नहीं हो रहा | Aaj Tak News
જુનાગઢ ખાતે વિદ્યાર્થીનીઓએ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે યોજી વિશાળ રેલી…
જુનાગઢ ખાતે વિદ્યાર્થીનીઓએ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે યોજી વિશાળ રેલી…