ધ્રાંગધ્રામાં મેળાના બંદોબસ્તમા આવેલા એસઆરપી જવાનનુ હાર્ટએટેકના કારણે મોત નીપજ્યું હતું. ધ્રાંગધ્રામાં બંદોબસ્તમા આવેલા એસ.આર.પી પોલીસ કોન્સ્ટેબલનુ મોતની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં વડોદરા એસઆરપી ગ્રુપ- 9મા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અંકુશ નિવૃતિ સમુરે નામના એસઆરપી પોલીસ કોન્સ્ટેબલનુ મોત નીપજવાની ઘટના બની હતી.જેમાં પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકના કારણે પોલીસ કોન્સ્ટેબલનુ મોત થયું હોવાનું સામે આવ્યુ છે. જેમાં અન્ય એસઆરપી ગ્રુપ-9મા ફરજ બજાવતા સ્ટાફ દ્રારા પ્રાથમિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે એસઆરપી વડોદરા ગ્રુપ-9મા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અંકુશ નિવૃતિ સમુરેને મૃત જાહેર કર્યા હતા. આ ગોઝારી ઘટનાના પગલે હાલ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પોલીસ આવી અને વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર શહેરમાં કોંગ્રેસ દ્વારા પત્રિકા વિતરણ કરવામાં આવ્યું
સિહોર શહેર તાલુકા કોંગ્રેસ દ્રારા ગ્રામ્ય અને પાલીતાણા વિઘાનસભા વિસ્તારમાં ઘેર ઘેર પત્રિકા વિતરણ...
बाबरी विध्वंस की बरसी, यूपी में हाईअलर्ट:राम मंदिर पर कमांडो तैनात; मथुरा में शाही ईदगाह पर लड्डू गोपाल लेकर पहुंची महिला
यूपी में बाबरी विध्वंस की बरसी और जुमे की नमाज को लेकर हाईअलर्ट है। अयोध्या में राम मंदिर की...
Bihar Politics: अजय आलोक आज भाजपा में हो सकते हैं शामिल, पिछले साल JDU ने दिखाया था बाहर का रास्ता
जदयू के पूर्व राष्ट्रीय प्रवक्ता डॉक्टर अजय आलोक शुक्रवार को भाजपा में शामिल हो सकते हैं। बताया...
ಬೆಂಗಳೂರಿನ ಗಾಂಧಿ ಭವನದಲ್ಲಿ 'ಶ್ರೀ ಡಿ. ದೇವರಾಜ ಅರಸು ಜಯಂತೋತ್ಸವ ನಡೆಯಿತು.
September 20, 2024
ಬೆಂಗಳೂರಿನ ಗಾಂಧಿ ಭವನದಲ್ಲಿ 'ಶ್ರೀ ಡಿ. ದೇವರಾಜ ಅರಸು ಜಯಂತೋತ್ಸವ ನಡೆಯಿತು.
ಈ...
सौदागर कांदे यांना बीड जि प चा आदर्श शिक्षक पुरस्कार जाहीर
परळी (प्रतिनिधी)
परळी तालुक्यातील दगडवाडी जिल्हा परिषद शाळेत कार्यरत असलेले शिक्षक सौदागर आबाजी...