મુસ્લિમ બીરાદરો માટે મહોરમનો તહેવાર ખુબજ મહત્વનો ગણાય છે.ગત બે વરસ કોરાના મહામારી અને લોકડાઉન હતુ જેના કારણે મુસ્લિમ બિરાદરો મહોરમનો તહેવાર સાદગીથી ઉજવતા હતા પરંતુ આ વરસે વરસાદી માહોલના કારણે લોકોને આનંદ નથી મળેલો... તાજીયા પડમા આવિયા ત્યારથી વરસાદી જાપટાઓ પડતા હતા.તો કયારેક ભારે વરસાદ પણ પડતો હતો એવા સમયે ચોકારો અને છરી સાથે મેદાનમાં ઉતરતા મુસ્લિમ બિરાદરો વરસાદ ના કારણે મુશ્કેલીઓ અનુભવતા હતા...તો સાથોસાથ દરેક ગામ અને શહેરમાં તાજીયા જોવા આવતા લોકો વરસાદ થી બચવા માટે દુર ઉભેલા જોવા મળેલા હતા..એમછતા ઢોલ અને નગારાઓ શરૂ રાખીને તહેવાર ઉજવવામાં આવેલ... વરસાદી માહોલમાં પ્લાસ્ટિક કાગળ ઓઢાડીને તાજીયાને નિયત કરેલ રૂટ ઉપર ફેરવવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આહિર સમાજ મેદાનમાં: રવિવારે દ્વારકામાં રાષ્ટ્રીય કક્ષાની મહાસભા
આગામી તા.11મીના રવિવારે દેવભૂમિ દ્વારકામાં અખીલ ભારત વર્ષીય યાદવ મહાસભાનું ભવ્યાતિત આયોજન કરેલ...
મેટ્રો પર અસામાજિક તત્વોએ લખાણ કર્યું
#buletinindia #gujarat #ahmedabad
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત લુણાવાડા કોલેજથી ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે....
भारतीय ब्राह्मण महासभा के तत्वावधान में चल रहा श्री परशुराम जन्मोत्सव अष्टदशम समारोह
लखनऊ। भारतीय ब्राह्मण महासभा के तत्वावधान में ठाकुरगंज बाबा गोमती दास स्थल श्री परशुराम जी मंदिर...
अरुण तिवारी भाजपा स्थानीय प्रकोष्ठ के मंडल संयोजक नियुक्त
अरुण तिवारी बनाए गए बीजेपी के स्थानीय प्रकोष्ठ के मंडल संयोजक,समर्थकों में खुशी को लहर
...