મુસ્લિમ બીરાદરો માટે મહોરમનો તહેવાર ખુબજ મહત્વનો ગણાય છે.ગત બે વરસ કોરાના મહામારી અને લોકડાઉન હતુ જેના કારણે મુસ્લિમ બિરાદરો મહોરમનો તહેવાર સાદગીથી ઉજવતા હતા પરંતુ આ વરસે વરસાદી માહોલના કારણે લોકોને આનંદ નથી મળેલો... તાજીયા પડમા આવિયા ત્યારથી વરસાદી જાપટાઓ પડતા હતા.તો કયારેક ભારે વરસાદ પણ પડતો હતો એવા સમયે ચોકારો અને છરી સાથે મેદાનમાં ઉતરતા મુસ્લિમ બિરાદરો વરસાદ ના કારણે મુશ્કેલીઓ અનુભવતા હતા...તો સાથોસાથ દરેક ગામ અને શહેરમાં તાજીયા જોવા આવતા લોકો વરસાદ થી બચવા માટે દુર ઉભેલા જોવા મળેલા હતા..એમછતા ઢોલ અને નગારાઓ શરૂ રાખીને તહેવાર ઉજવવામાં આવેલ... વરસાદી માહોલમાં પ્લાસ્ટિક કાગળ ઓઢાડીને તાજીયાને નિયત કરેલ રૂટ ઉપર ફેરવવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડગામ યુથ કોંગ્રેસ ટીમ દ્વારા રાહુલજીના ૮ વચનોની પત્રિકા પહોંચાડવા કાર્યક્રમો ની શરૂઆત કરાઈ
વડગામ યુથ કોંગ્રેસ ટીમ દ્વારા રાહુલજીના ૮ વચનોની પત્રિકા પહોંચાડવા કાર્યક્રમો ની શરૂઆત કરાઈ
মঙলদৈ পালেহি চিত্ৰশিল্পী আলুপালা পোচাম তেলেংগানাৰ শিল্পী
মঙলদৈ পালেহি চিত্ৰশিল্পী আলুপালা পোচাম, তেলেংগানাৰ শিল্পী সকলে কেনভাছত খোদিত কৰি আছে দেশৰ...
અમરેલીના સ્ટેશન રોડ સહજાનંદ માર્કેટ પાસે રેઢિયાર ગાયોનો અડ્ડો વાહન ચાલકોમાં મુશ્કેલી
અમરેલીના સ્ટેશન રોડ સહજાનંદ માર્કેટ પાસે રેઢિયાર ગાયોનો અડ્ડો વાહન ચાલકોમાં મુશ્કેલી
વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ 6 એપ્રિલ ના રોજ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી...