મુસ્લિમ બીરાદરો માટે મહોરમનો તહેવાર ખુબજ મહત્વનો ગણાય છે.ગત બે વરસ કોરાના મહામારી અને લોકડાઉન હતુ જેના કારણે મુસ્લિમ બિરાદરો મહોરમનો તહેવાર સાદગીથી ઉજવતા હતા પરંતુ આ વરસે વરસાદી માહોલના કારણે લોકોને આનંદ નથી મળેલો... તાજીયા પડમા આવિયા ત્યારથી વરસાદી જાપટાઓ પડતા હતા.તો કયારેક ભારે વરસાદ પણ પડતો હતો એવા સમયે ચોકારો અને છરી સાથે મેદાનમાં ઉતરતા મુસ્લિમ બિરાદરો વરસાદ ના કારણે મુશ્કેલીઓ અનુભવતા હતા...તો સાથોસાથ દરેક ગામ અને શહેરમાં તાજીયા જોવા આવતા લોકો વરસાદ થી બચવા માટે દુર ઉભેલા જોવા મળેલા હતા..એમછતા ઢોલ અને નગારાઓ શરૂ રાખીને તહેવાર ઉજવવામાં આવેલ... વરસાદી માહોલમાં પ્લાસ્ટિક કાગળ ઓઢાડીને તાજીયાને નિયત કરેલ રૂટ ઉપર ફેરવવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पटवारियों की कलम डाउन हड़ताल जारी
राजस्थान सरकार व पटवार संघ के मध्य ऑनलाइन गिरदावरी के संदर्भ में हुए समझौते की पालना न होने के...
बीड पंचायत समितीमध्ये राष्ट्रध्वज विक्री केंद्राचे
जिल्हाधिकारी राधाबिनोद शर्मा यांच्या हस्ते उद्घाटन
बीड – "स्वातंत्र्याचा अमृत महोत्सव" अंतर्गत जनतेच्या मनात स्वातंत्र्य लढ्याच्या स्मृती तेवत...
ગોધરા: પોપટપુરા ઐતિહાસિક ગૌણ ગણેશ મંદિર ખાતે ગણેશ ચતુર્થીના પ્રારંભે હજારો દર્શનાર્થીઓ ઉમટી પડ્યા.!!
ગોધરા: પોપટપુરા ઐતિહાસિક ગૌણ ગણેશ મંદિર ખાતે ગણેશ ચતુર્થીના પ્રારંભે હજારો દર્શનાર્થીઓ ઉમટી...
Delhi Firing News: दिल्ली में ताबड़तोड़ फायरिंग, लॉरेस गैंग ने ली हमले की जिम्मेदारी | Aaj Tak
Delhi Firing News: दिल्ली में ताबड़तोड़ फायरिंग, लॉरेस गैंग ने ली हमले की जिम्मेदारी | Aaj Tak
प्रदेश के सभी स्कूलों में 24 दिसंबर से शीतकालीन अवकाश
सरकारी और निजी स्कूलों में 24 दिसंबर 2023 से 05 जनवरी 2024 तक शीतकालीन अवकाश रहेगा, शैक्षणिक...