મુસ્લિમ બીરાદરો માટે મહોરમનો તહેવાર ખુબજ મહત્વનો ગણાય છે.ગત બે વરસ કોરાના મહામારી અને લોકડાઉન હતુ જેના કારણે મુસ્લિમ બિરાદરો મહોરમનો તહેવાર સાદગીથી ઉજવતા હતા પરંતુ આ વરસે વરસાદી માહોલના કારણે લોકોને આનંદ નથી મળેલો... તાજીયા પડમા આવિયા ત્યારથી વરસાદી જાપટાઓ પડતા હતા.તો કયારેક ભારે વરસાદ પણ પડતો હતો એવા સમયે ચોકારો અને છરી સાથે મેદાનમાં ઉતરતા મુસ્લિમ બિરાદરો વરસાદ ના કારણે મુશ્કેલીઓ અનુભવતા હતા...તો સાથોસાથ દરેક ગામ અને શહેરમાં તાજીયા જોવા આવતા લોકો વરસાદ થી બચવા માટે દુર ઉભેલા જોવા મળેલા હતા..એમછતા ઢોલ અને નગારાઓ શરૂ રાખીને તહેવાર ઉજવવામાં આવેલ... વરસાદી માહોલમાં પ્લાસ્ટિક કાગળ ઓઢાડીને તાજીયાને નિયત કરેલ રૂટ ઉપર ફેરવવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Honda Dio H-Smart को smart key के साथ किया गया लॉन्च, मिल सकते हैं Activa जैसे फीचर्स; जानिए डिटेल
कंपनी ने Honda Dio H-Smart को आधिकारिक वेबसाइट पर पेश कर दिया है। Honda Dio का ये या नया टॉप-एंड...
MCN NEWS| समृद्धी महामार्गावर आता चोरांची दहशत! वाहनांवर तुफान दगडफेक महिला जखमी
MCN NEWS| समृद्धी महामार्गावर आता चोरांची दहशत! वाहनांवर तुफान दगडफेक महिला जखमी
राजस्थान में कहां बनेगी फिल्मसिटी, बॉलीवुड का कौन फिल्मकार बनाएगा - बताया सीएम भजनलाल शर्मा ने
राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा ने कहा है कि राजस्थान निवेश के लिए एक अनुकूल प्रदेश बन चुका...
ರಾಜ್ಯ ಸರ್ಕಾರವು ಅಕ್ಟೋಬರ್ 2ರ ಮಹಾಲಯ ಅಮಾವಾಸ್ಯೆ ದಿನ ಮಾಂಸ ಮಾರಾಟಕ್ಕೆ ಅವಕಾಶ ನೀಡಬೇಕೆಂದು 'ಕರ್ನಾಟಕ ಪೌಲ್ಟ್ರಿ ಟ್ರೇಡರ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್' ಅಧ್ಯಕ್ಷರಾದ ಕೆ.ಎನ್. ನಾಗರಾಜು ಅವರು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಸೆಪ್ಟೆಂಬರ್ 28, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಕರ್ನಾಟಕ ಪೌಲ್ಟ್ರಿ ಟ್ರೇಡರ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್'...