મુસ્લિમ બીરાદરો માટે મહોરમનો તહેવાર ખુબજ મહત્વનો ગણાય છે.ગત બે વરસ કોરાના મહામારી અને લોકડાઉન હતુ જેના કારણે મુસ્લિમ બિરાદરો મહોરમનો તહેવાર સાદગીથી ઉજવતા હતા પરંતુ આ વરસે વરસાદી માહોલના કારણે લોકોને આનંદ નથી મળેલો... તાજીયા પડમા આવિયા ત્યારથી વરસાદી જાપટાઓ પડતા હતા.તો કયારેક ભારે વરસાદ પણ પડતો હતો એવા સમયે ચોકારો અને છરી સાથે મેદાનમાં ઉતરતા મુસ્લિમ બિરાદરો વરસાદ ના કારણે મુશ્કેલીઓ અનુભવતા હતા...તો સાથોસાથ દરેક ગામ અને શહેરમાં તાજીયા જોવા આવતા લોકો વરસાદ થી બચવા માટે દુર ઉભેલા જોવા મળેલા હતા..એમછતા ઢોલ અને નગારાઓ શરૂ રાખીને તહેવાર ઉજવવામાં આવેલ... વરસાદી માહોલમાં પ્લાસ્ટિક કાગળ ઓઢાડીને તાજીયાને નિયત કરેલ રૂટ ઉપર ફેરવવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ಫ್ರೀಡಂ ಪಾರ್ಕ್ ನಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ರಕ್ಷಣಾ ವೇದಿಕೆ' ವತಿಯಿಂದ "ಮಹಾ ಸಂಘರ್ಷ ಯಾತ್ರೆ" ಗೆ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರಾದ .ಎ. ನಾರಾಯಣಗೌಡರು ಚಾಲನೆ ನೀಡಿದರು.
ಬೆಂಗಳೂರು, ಫೆಬ್ರವರಿ 1, 2025
ಬೆಂಗಳೂರಿನ ಫ್ರೀಡಂ ಪಾರ್ಕ್ ನಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ರಕ್ಷಣಾ...
সোণাৰিৰ নামতোলাত প্ৰহসনত পৰিণত হল পানী যোগান আঁচনি।
সোণাৰিৰ নামতোলাত প্ৰহসনত পৰিণত হল এটা পানী যোগান আঁচনি। অসম নাগালেণ্ডৰ সীমান্তৱৰ্তী অঞ্চলটোৰ...
છોટાઉદેપુર: 73માં વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ મંત્રી નિમિષાબેન સુથારના અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો
દેશની વન સંપદા અને વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તેવા ઉમદા હેતુથી સમગ્ર ગુજરાતમાં વન મહોત્સવ ઉજવાઈ...
ಕೆಜಿಎಫ್ ಚಿತ್ರದ ಬೆಡಗಿ ಶ್ರೀನಿಧಿ ಶೆಟ್ಟಿ ಅವರ ನೂತನ ಫೋಟೋಗೆ ಅಭಿಮಾನಿಗಳು ಫಿದಾ!
ಕೆಜಿಎಫ್ ಚಿತ್ರದ ನಟಿ ಶ್ರೀನಿಧಿ ಶೆಟ್ಟಿ ಅವರು ಟ್ವಿಟರ್ ಖಾತೆಯಲ್ಲಿ ಹೊಸ ಫೋಟೋ ಅಪ್ ಡೇಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಶ್ರೀನಿಧಿ...