પાવીજેતપુરના સિહોદ રેલ્વે બ્રિજ ઉપર ટ્રેન સાથે અડફેટે આવતા આધેડનું મોત પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ સવારે ૧૦.૪૦ વાગે સિહોદ રેલ્વે બ્રિજ ઉપર ટ્રેનની અડફેટે એક આધેડ વયના પુરુષનું મોત નીપજ્યું હતું. જેને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ બાબતે પાવીજેતપુર પોલીસને જાન કરતા પોલીસ તેમજ રેલ્વે વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મરનાર ની ઓળખ માટે તજવીજ હાથ ધરી હતી ત્યારે મરનાર પાલસંડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રામસિંગ શૈલેષભાઈ રાઠવા ઉ.વર્ષ ૬૦ હોવાનું સામે આવ્યું છે. આ બાબતે પરિવારનો સંપર્ક કરતા મરનાર એક મહિનાથી અસ્થિર મગજના હોય અને છેલ્લા ૧૫ દિવસથી ઘરેથી કઇપણ કીધા વિના નીકળી ગયા હતા જેઓનો આજે સવારે ૧૦.૪૦ વાગે સિહોદના રેલ્વે બ્રિજ પર ટ્રેનની અડફેટે આવતા મોત થયું હતું અને મૃતક રામસિંગ રાઠવાના મૃત્યુદેહને પી.એમ માટે પાવીજેતપુર સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દુધરેજ કેનાલમાં ડુબેલા યુવાનની બે કલાકની શોધખોળ બાદ અંતે માત્ર લાશ હાથ લાગી
સુરેન્દ્રનગરના દુધરેજ પાસેથી પસાર થતી કેનાલમાં યુવાન પડી ગયો હોવાની માહિતી મળી હતી. આથી ફાયર...
जीप दे रही अपनी SUVs पर लाखों रुपये के फायदे, November में किस पर क्या है ऑफर, पढ़ें खबर
अमेरिकी एसयूवी निर्माता Jeep की ओर से भारतीय बाजार में कई दमदार एसयूवी ऑफर की जाती हैं। कंपनी की...
নৰ্থ ইষ্ট ইণ্ডিয়া ফেষ্টিভেলৰ 'পিপল টু পিপল মিট'ত অংশগ্ৰহণ ৰাজ্যৰ কেবিনেট মন্ত্ৰী যোগেন মহনৰ
নৰ্থ ইষ্ট ইণ্ডিয়া ফেষ্টিভেলৰ 'পিপল টু পিপল মিট'ত অংশগ্ৰহণ ৰাজ্যৰ কেবিনেট মন্ত্ৰী যোগেন মহনৰ।...
101 वर्ष से स्थापित हो रही है गणपति की प्रतिमा हर्षोल्लास के साथ हुआ विसर्जन।
गोरखपुर/शांताराम नगरकर हाता मे इस वर्ष 101वीं बार गणपति बप्पा का उत्सव...
ભૂલથી પણ ન કરો આ કામ, ઘરમાં આવશે નકારાત્મક ઉર્જા
ઘણી વખત આપણા જીવનમાં નેગેટિવ એનર્જી ઇચ્છ્યા વગર પણ આવે છે. હા અને તેના કારણે આપણા ઘરની ખુશીઓ છવાઈ...