આકાશવાણી અમદાવાદ થી પ્રસારિત “રંગ રંગ વાદળીયુ” કાર્યક્રમમાં તારીખ 2જી સપ્ટેમ્બર શનિવારે સવારે ૧૦:૦૦ કલાકે વત્સલ ડી ઓઝાનો ક્લાસિકલ વોકલ – રાગ “ સારંગ” નો કાર્યક્રમ પ્રસારિત થશે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) દાહોદની શશિધન ડે સ્કૂલ માં ધોરણ 8ના વિધ્યાર્થી વત્સલ ઓઝા આ પહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માં પોતાની ગાયનકળાની સેવા પ્રસ્તુત કરી ચૂક્યા છે. જેઓ ક્લાસિકલ ગાયન સંગીતમાં છેલ્લા ત્રણ વર્ષથી તાલીમ લઈ રહ્યા છે. આ ઉપરાંત તેઓએ કલા ઉત્સવ 2023-24 ભજન- ગાયન માં દાહોદ તાલુકામાં પ્રથમ, કલામહાકુંભ 2022-23 દાહોદ તાલુકા પ્રથમ, કલામહાકુંભ2022-23 દાહોદ જીલ્લા દ્વિતીય, બાલપ્રતિભા 2022-23 દાહોદ જિલ્લા પ્રથમ રહેલ છે. આકાશવાણી રાજકોટ અને 90.8 FM દાહોદ માં પણ તેઓએ પોતાની કળા રજૂ કરેલ છે. તેમની અન્ય માણવાલયક પ્રસ્તુતિઓ તેમની YouTube channel- musicalharmonybyvatsaloza1326 પર પણ માણી શકાશે. આ બાલકલાકાર રેડિયોની પ્રસ્તુતિ માણવા સૌને અનુરોધ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાડથર મુકામે ડો.પરબતભાઇ કંડોરિયા પરિવાર દ્વારા એક લાખ એકાવન હાજર પાર્થીવેશ્વર મહાપુજન નું ભવ્ય આયોજન કરાયું.દર્શન સમારોહમાં ડો. કંડોરીયા સાહેબનું સલાયા શહેર ભાજપ મહામંત્રી અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવા દ્વારા કરાયું સન્માન
ભાડથર ગામે ડો.પરબતભાઇ વેજાણંદ ભાઈ કંડોરિયા પરિવાર દ્વારા સંતો મહંતોના સાનિધ્યમાં એક લાખ એકાવન...
થરાદ એસટી ડેપોના છત પરના પતરાઓનો રીપેરીંગ ક્યારે? ભારે વરસાદની આગાહી વચ્ચે મુસાફરો પરેશાન
થરાદ એસટી ડેપોના છત પરના પતરાઓનો રીપેરીંગ ક્યારે? ભારે વરસાદની આગાહી વચ્ચે મુસાફરો પરેશાન
જુઠી સરકારને જુઠ્ઠા એમના વાયદા
જુઠી સરકારને જુઠ્ઠા એમના વાયદા