આકાશવાણી અમદાવાદ થી પ્રસારિત “રંગ રંગ વાદળીયુ” કાર્યક્રમમાં તારીખ 2જી સપ્ટેમ્બર શનિવારે સવારે ૧૦:૦૦ કલાકે વત્સલ ડી ઓઝાનો ક્લાસિકલ વોકલ – રાગ “ સારંગ” નો કાર્યક્રમ પ્રસારિત થશે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) દાહોદની શશિધન ડે સ્કૂલ માં ધોરણ 8ના વિધ્યાર્થી વત્સલ ઓઝા આ પહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માં પોતાની ગાયનકળાની સેવા પ્રસ્તુત કરી ચૂક્યા છે. જેઓ ક્લાસિકલ ગાયન સંગીતમાં છેલ્લા ત્રણ વર્ષથી તાલીમ લઈ રહ્યા છે. આ ઉપરાંત તેઓએ કલા ઉત્સવ 2023-24 ભજન- ગાયન માં દાહોદ તાલુકામાં પ્રથમ, કલામહાકુંભ 2022-23 દાહોદ તાલુકા પ્રથમ, કલામહાકુંભ2022-23 દાહોદ જીલ્લા દ્વિતીય, બાલપ્રતિભા 2022-23 દાહોદ જિલ્લા પ્રથમ રહેલ છે. આકાશવાણી રાજકોટ અને 90.8 FM દાહોદ માં પણ તેઓએ પોતાની કળા રજૂ કરેલ છે. તેમની અન્ય માણવાલયક પ્રસ્તુતિઓ તેમની YouTube channel- musicalharmonybyvatsaloza1326 પર પણ માણી શકાશે. આ બાલકલાકાર રેડિયોની પ્રસ્તુતિ માણવા સૌને અનુરોધ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chitra Wagh । शपथविधी सुरु असताना संजय राठोडांविरोधात चित्रा वाघ यांचं ट्विट; पाहा व्हिडिओ
Chitra Wagh । शपथविधी सुरु असताना संजय राठोडांविरोधात चित्रा वाघ यांचं ट्विट; पाहा व्हिडिओ
अजाप अध्यक्ष लुरीनज्योति गोगोई ने आसु के पुर्व अध्यक्ष दीपांक नाथ से अजाप का दायित्व लेने का किया आह्वान ।
रोहा खांदहखोवा में रास महोत्सव का उद्घाटन किया लुरीनज्योति गोगोई ने।
असम जातिय परिषद (अजाप)के केंद्रीय अध्यक्ष लुरीन ज्योति गोगोई ने अखिल असम छात्र संघ (आसु)के हाल ही...
બિસ્માર માર્ગના કારણે ઝઘડિયા તાલુકાના ખરચીના ગ્રામજનો નું રસ્તા રોકો આંદોલન...
બિસ્માર માર્ગના કારણે ઝઘડિયા તાલુકાના ખરચીના ગ્રામજનો નું રસ્તા રોકો આંદોલન...
Maharashtra Election 2024: BJP और AIMIM में तीखी हुई जुबानी जंग, फडणवीस के बयान पर भड़के ओवैसी
Maharashtra Election 2024: BJP और AIMIM में तीखी हुई जुबानी जंग, फडणवीस के बयान पर भड़के ओवैसी
વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યુનર કાર બસ સાથે ધડાકાભેર અથડાતાં 9 લોકોના મોત
નવસારી જિલ્લામાં આજે વહેલી સવારે ગોઝારો અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં વર્ષનો છેલ્લો દિવસ 9 લોકો...