પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ખાતે વિવિધ ગુનાઓ આચરી નાસતા ફરતા ઇસમો પર વોચ રાખી વધુમાં વધુ આવા નાસતા કરતા આરોપીઓને ઝડપી પાડવા માટે હાલોલ રૂરલ પોલીસે કવાયત હાથ ધરી છે જે અંતર્ગત હાલોલ રૂરલ પોલીસ ઇન્સ્પેકટર આર.એ. જાડેજાને ખાનગી રહે ચોક્કસ બાતમી મળી હતી કે પંથકનો કુખ્યાત બુટલેગર અને હાલોલ કાલોલના પ્રોહીબિશનના ગુનામાં નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી મોહશીન મુસ્તાક શેખ,રહે.પાવાગઢ રોડ, મોંઘાવાડા, હાલોલનાઓ હાલમાં હાલોલ કોર્ટ પાસે ઉભેલો છે જે બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસ ઇન્સ્પેકટર આર.એ.જાડેજા પીએસઆઇ આર.એસ.રાઠોડ અને સર્વેલન્સ સ્ટાફના માણસોએ હાલોલ કોર્ટ ખાતે બાતમીવાળા સ્થળે અચાનક પહોંચી જઈ હાલોલ કાલોલ પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી કુખ્યાત બુટલેગર મોહસીન મુસ્તાક શેખને ઝડપી પાડ્યો હતો અને વિજિલન્સ અને એલસીબીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી જેમાં ઝડપાયેલા મોહસીન મુસ્તાક શેખનો વિદેશી દારૂનો જથ્થો વિજિલન્સ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે હાલોલ તાલુકાના રાધનપુર તલાકવાડા ગામે ખેતરમાં છુપાવી રાખેલો ૩.૮૩ લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જિલ્લા એલસીબી પોલીસે ગત દિવસોમાં જ ઝડપી પાડ્યો હતો અને જિલ્લા એલસીબી પોલીસે હાલોલ રૂરલ પોલીસ મથકે તેની સામે પ્રોહિબિશનો ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કરાયો હતો જેમાં બે દિવસ જેટલા સમયગાળામાં રૂરલ પોલીસે કુખ્યાત બુટલેગર અને વોન્ટેડ આરોપી મોહસીન મુસ્તાક શેખને ઝડપી પાડી તેની સામે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  રાજસ્થાન માં પુર બાદ નાં ભયાનક દૃશ્યો સામે આવ્યા.. 
 
                      રાજસ્થાન માં પુર બાદ નાં ભયાનક દૃશ્યો સામે આવ્યા..
                  
   मृतक के परिजनों को दी सांत्वना, थानाधिकारी से बिगड़ी कानून व्यवस्थाओं पर की चर्चा 
 
                      कोटा. पूर्व कैबिनेट मंत्री भरत सिंह व कुंदनपुर सरपंच मीना कुमारी ने पिछले दिनों रफीक अन्सारी के...
                  
   *ककरहटी नगर परिषद के वार्ड क्रमांक 3 में शिविर का हुआ आयोजन* 
 
                      *ककरहटी नगर परिषद के वार्ड क्रमांक 3 में शिविर का हुआ आयोजन*
                  
   ફતેપુરા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી ઝૂલતા પુલની ગોઝારી ઘટનામાં મૃત્યુ પામનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. 
 
                      મોરબીમાં આવેલ ઝૂલતા પુલની તૂટી પડવાની ગોઝારી ઘટના બની હતી જેમાં ૧૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો...
                  
   કોઈનું પેટ ઠારવાં શ્રીમંત હોવું જરુરી નથીઃ અમદાવાદનાં આ દંપતીનાં કામને જાણી તમે સલામ કરશો 
 
                      કોઈનું પેટ ઠારવાં શ્રીમંત હોવું જરુરી નથીઃ અમદાવાદનાં આ દંપતીનાં કામને જાણી તમે સલામ કરશો
                  
   
  
  
  
   
   
   
  