કર્ણાટક માં ચુંટણી ના ઢંઢેરા માં કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છેકે જો તેમની સરકાર રચાશે તો વિશ્વ હિન્દુ પરિષદ ના અગત્યના આયામ બજરંગ દળ ઉપર પ્રતિબંધ મુક્શે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) PFI આતંકવાદી સંસ્થા ની તુલના બજરંગ દળ સાથે કરી કોંગ્રેસ એ હિન્દુ ઓની સુરક્ષા કરતા સંગઠન નું અને હિન્દુઓનું અપમાન કર્યું છે. આવો આપણે બધા સાથે આજ રોજ હનુમાન ચાલીસા સામૂહિક રીતે કરીએ જેથી હનુમંત શક્તિ જાગૃત થાય અને કોંગ્રેસ ને સુમતિ પ્રાપ્ત થાય અને હિન્દુત્વ નો જયઘોષ.થાય

1)ગુજર કમલેશ 

વિશ્વ હિન્દુપરિષદ દાહોદ નગર ઉપાધ્યક્ષ 

2)રામ ભાઈ ભરવાડ 

વિશ્વ હિન્દુપરિષદ વિભાગ સંગઠન મંત્રી 

3) ગોપાલ ભાઈ સોની

વિશ્વ હિન્દુપરિષદ દાહોદ જિલ્લા ઉપાધ્યક્ષ 

4)કિશોર ભાઈ ડામોર 

દાહોદ નગર સહ મંત્રી 

5) દિપેશ ભાઈ ભુરીયા 

બજરંગ દલ સયોજક દાહોદ 

6)રોહીત યાદવ 

ખંડ પ્રમુખ ગોદીરોડ દાહોદ