દાહોદ જિલ્લામાં ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાઓ સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો,પરીક્ષાના સ્થળની ૨૦૦ મીટર સુધીના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિ પ્રવેશી શકશે નહીં ( રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)) પરીક્ષા સમય દરમ્યાન કોઇ પણ વાજિંત્ર વગાડી શકાશે નહીં દાહોદ જિલ્લામાં આગામી તા. ૧૪ માર્ચથી ૨૯ માર્ચ દરમ્યાન ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે. પરીક્ષામાં ગેરરીતિ ના થાય એ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ.બી. પાંડોરે કેટલાંક પ્રતિબંધાત્મક આદેશો કર્યા છે.તદ્દનુસાર, પરીક્ષાના સ્થળની ૨૦૦ મીટર સુધીના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિએ પરીક્ષા દરમ્યાન તથા પરીક્ષાના સમયથી એક કલાક પહેલા અને પરીક્ષા પૂરી થયા પછીના એક કલાક સુધી આવ જા ઉપર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ મુજબ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.પરીક્ષા કેન્દ્રની કમ્પાઉન્ડ વોલની બહારના સ્થળે વસવાટ કરતા કે તે રસ્તેથી પસાર થતા નાગરિકોને માત્ર પસાર થવા દેવાશે. ત્યાં ઉભું રહી શકાશે નહી. પરીક્ષા દરમ્યાન કોઇ એ પણ સવારના ૯ થી સાંજના ૧૯ કલાક સુધી પ્રવેશ કરવો નહીં. જયાં કમ્પાઉન્ડ વોલ નથી ત્યાં પરીક્ષા કેન્દ્રના મકાનની બહારની દિવાલથી ૧૦ મીટરની અંદર પ્રવેશ કરી શકાશે નહીં અથવા એકઠાં થઇ શકાશે નહીં. પરીક્ષા સમય દરમ્યાન કોઇ પણ વાજિંત્ર વગાડવા નહીં કે વગાડવા માટેની મંજૂરી આપી શકાશે નહીં. આ હુકમનું ઉલ્લઘંન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৃত নাহৰফুটুকী উদ্ধাৰ।
চৰাইদেউ জিলাৰ মাইবেলাৰ ১০১ নং গ্ৰাণ্টত আজি এটা মৃত নাহৰফুটুকী উদ্ধাৰ হোৱা ঘটনাত তীব্ৰ চাঞ্চল্য...
ಬೆಂಗಳೂರಿನ ಅರಮನೆ ಮೈದಾನದಲ್ಲಿ ಜುಲೈ 11ರಿಂದ 13ರವರೆಗೆ "ಭಾರತದ ಅತಿದೊಡ್ಡ ಇನ್ನರ್ವಿಯರ್ ಟ್ರೇಡ್ ಶೋ" ನಡೆಯಲಿದೆ.
ಬೆಂಗಳೂರಿನ ಅರಮನೆ ಮೈದಾನದಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ಇನ್ನರ್ವಿಯರ್ ಅಸೋಸಿಯೇಷನ್' ವತಿಯಿಂದ ಜುಲೈ 11ರಿಂದ 13ರವರೆಗೆ "ಭಾರತದ...
જુનાડીસા હાઇવે પર ધુમ્મસના કારણે અકસ્માત
બનાસકાંઠા બેકિંગ
જુનાડીસા હાઇવે પર ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો એકનું મોત...
...
કામરેજ તાલુકાના ઉંભેળ ગામે સ્થિત દેવનારાયણ ભગવાન મંદિર ખાતે રાજસ્થાની સમાજ દ્વારા આયોજીત ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે વી ડી ઝાલાવાડિયા એ હાજરી આપી
કામરેજ તાલુકાના ઉંભેળ ગામે સ્થિત દેવનારાયણ ભગવાન મંદિર ખાતે રાજસ્થાની સમાજ...
न्यूनतम मासिक पेंशन बढ़ोतरी के लिए भारतीय मजदूर संघ ने दिया क्षेत्रीय आयुक्त को प्रधानमंत्री के नाम ज्ञापन
कर्मचारी पेंशन स्कीम (EPS) 1995 के अन्तर्गत न्यूनतम मासिक पेंशन बढ़ोतरी के लिए भारतीय मजदूर संघ...