શ્રી સહયોગ વિદ્યામંદિર જસાલી ખાતે રક્ષાબંધનની ઉજવણી કરાઈ. સહયોગ વિદ્યામંદિર જસાલીમાં રક્ષાબંધનની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને લાગણીને ઉજાગર કરતો તહેવાર એટલે રક્ષાબંધન.ત્યારે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે.આ પ્રસંગે શાળાની બહેનોએ ભાઈઓને કંકુ - તીલક કરી અને રાખડી બાંધી હતી તેમજ મોં મીઠું કરાવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી બળવંતજી ઠાકોર તેમજ શાળાના શિક્ષક નરસિંહભાઈ દેસાઈએ બાળકોને રક્ષાબંધનનું મહત્વ સમજાવ્યું હતું તેમજ સમગ્ર શાળા સ્ટાફ પરિવારે ઉપસ્થિત રહી આ તહેવારને આનંદ અને ઉલ્લાસથી મનાવ્યો હતો.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોધરા : ઓરવાડા નજીક બાઇક અને પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો
ગોધરા : ઓરવાડા નજીક બાઇક અને પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો
Aaj Ka Rashifal 21 September 2023: आज इन राशियों के जातकों पर मेहरबान रहेंगे कुबेर देव, भर जाएगी घर की तिजोरी, जानें अपनी राशि का हाल
Aaj Ka Rashifal 21 September 2023: मशहूर ज्योतिषी आचार्य इंदु प्रकाश से जानिए राशि के अनुसार आपका...
કોંગ્રેસ નેતા ભરત સોલંકીએ કર્યો આપઘાતનો પ્રયાસ.!
કચ્છના ગાંધીધામના કોંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે.! જો કે અહીના સ્થાનિકોએ...