શ્રી સહયોગ વિદ્યામંદિર જસાલી ખાતે રક્ષાબંધનની ઉજવણી કરાઈ. સહયોગ વિદ્યામંદિર જસાલીમાં રક્ષાબંધનની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને લાગણીને ઉજાગર કરતો તહેવાર એટલે રક્ષાબંધન.ત્યારે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે.આ પ્રસંગે શાળાની બહેનોએ ભાઈઓને કંકુ - તીલક કરી અને રાખડી બાંધી હતી તેમજ મોં મીઠું કરાવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી બળવંતજી ઠાકોર તેમજ શાળાના શિક્ષક નરસિંહભાઈ દેસાઈએ બાળકોને રક્ષાબંધનનું મહત્વ સમજાવ્યું હતું તેમજ સમગ્ર શાળા સ્ટાફ પરિવારે ઉપસ્થિત રહી આ તહેવારને આનંદ અને ઉલ્લાસથી મનાવ્યો હતો.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવીજેતપુર પંથકમાં ઠંડીનો ચમકારો વધતા વિદ્યાર્થીઓ શિક્ષકો સૂરજદાદાના શરણે
પાવીજેતપુર પંથકમાં ઠંડીનો ચમકારો વધતા વિદ્યાર્થીઓ શિક્ષકો સૂરજદાદાના શરણે
...
માર્ગ અકસ્માતો માટે ઍન્જિનિયરો જવાબદાર : નીતિન ગડકરી
માર્ગ અકસ્માતોને લઈને કેન્દ્રીય પરિવહન મંત્રી Nitin Gadkariએ એક કાર્યક્રમમાં કહ્યું કે, 'મને લાગે...
પાલીતાણા માલપરા ગામ નજીક આંખલા અડફેટે યુવકનું મોત નીપજ્યું
પાલીતાણા માલપરા ગામ નજીક આંખલા અડફેટે યુવકનું મોત નીપજ્યું
તો શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં દયાભાભી આવશે પાછા?
તો શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં દયાભાભી આવશે પાછા?