સુરેન્દ્રનગર શહેરના સીટી એ ડિવિઝન પોલીસ મથકે સગીરા સાથે અડપલા કરવાનો ગુનો નોંધાયો હતો.જેના આરોપીને ઝડપી પડાયો હતો.તેણે રેગ્યુલર જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી.જે કોર્ટે નામંજુર કરી હતી.સુરેન્દ્રનગર શહેરમાં બે ભાઇઓ સાથે રહેતા હતા એમાંથી એક ભાઇનું મૃત્યુ થયુ હતુ.મૃત્યુ પામેલા ભાઇની સગીર દિકરીઓ સાથે બીજો ભાઇ અડપલા કરતો હતો.આ બનાવની સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે 2023ના વર્ષમાં ફરીયાદ નોધાઇ હતી. જેમાં આરોપી નીકુંજ જશવંતલાલ શાહને ઝડપી પાડવામાં આવ્યો હતો.જેમાં સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલ કરી હતી કે પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલો ગુનો એ ગંભીર પ્રકારનો ગુનો હોવાથી આરોપીની જામીન અરજી નામંજુર કરવા માટે દલીલ કરી હતી.બંન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ત્રીજા એડીશનલ સેશન્સ જજ એન.જી.શાહે આરોપી નીકુંજ જશવંતલાલ શાહની જામીન અરજી નામંજુર કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಕರ್ನಾಟಕದಲ್ಲಿ 'ಶಕ್ತಿ ಯೋಜನೆ' ಅಡಿಯಲ್ಲಿ 5.73 ಲಕ್ಷ ಮಹಿಳೆಯರು ಪ್ರಯಾಣಿಸಿದರು.
ಕರ್ನಾಟಕದಲ್ಲಿ 'ಶಕ್ತಿ ಯೋಜನೆ' ಅಡಿಯಲ್ಲಿ 5.73 ಲಕ್ಷ ಮಹಿಳೆಯರು ಕೆ.ಎಸ್.ಆರ್.ಟಿ.ಸಿ ಹಾಗೂ ಬಿಎಂಟಿಸಿ ಬಸ್ ಗಳಲ್ಲಿ...
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠા જીલ્લાની 9 બેઠક પર 11 વાગ્યા સુધીમાં સરેરાશ 21 % જ્યારે સૌથી વધુ થરાદમાં 25.58 % તો સૌથી ઓછું દાંતામાં 17.15 % મતદાન,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની 93 બેઠક પર આજે મતદાન યોજાઈ રહ્યું છે. જ્યારે બનાસકાંઠા...
संस्कृति कॉलेज में ‘स्किल एन्हांसमेंट वीक 2.0’ का सफल आयोजन
संस्कृति कॉलेज में प्रधानाचार्या डॉ. मनीषा शर्मा के नेतृत्व में ‘स्किल एन्हांसमेंट वीक...
આનંદ મેળો પોરબંદર - ૨૦૨૨ | ખજૂરભાઈ લાઈવ | khajurbhai live #jiglikhajur
આનંદ મેળો પોરબંદર - ૨૦૨૨ | ખજૂરભાઈ લાઈવ | khajurbhai live #jiglikhajur