પાટણનું નાયબ મામલતદાર અલ્પેશ ખેર પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. જમીનને બિનખેતી કરવા માટે થઈને અરજી કરી હતી જેની પર કાર્યવાહી કરીને જમીનને NA કરી આપવા માટે પાંચ લાખ રૂપિયાની રકમ માગણી નાયબ મામલતદાર યે કરી હતી ACB એ નાયબ મામલતદાર અલ્પેશ ખેર ને ઝડપી લઈને કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ જમીન ખરીદ્યા બાદ ફરિયાદીએ N.A કરવા માટેની કાર્યવાહી કરી હતી પરંતુ તેમનું કાર્ય જાણે કે લાંચ વિના આગળ વધે જ નહીં એવી સ્થિતિ સર્જાઇ હોય એમ નાયબ મામલતદાર અલ્પેશ ખેરે પાંચ લાખ રૂપિયાની રકમની માંગણી કરી હતી જે ફરિયાદી આપવા માંગતા ના હોવાથી એસીબી ને જાણ કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. માગણી કરેલ રકમ પહોંચાડવા માટે સ્થળ અને સમય આપ્યો હતો છટકાના આયોજન સાથે દર્શાવેલ સ્થળ પર મામલતદાર પહોચ્યા હતા જ્યાં acb એ રંગે હાથે જડપી લિધો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'विकसित भारत@2047 के लिए तैयार हो रहा एक विजन प्लान', नीति आयोग के CEO बोले- PM जारी करेंगे डॉक्यूमेंट
नई दिल्ली। नीति आयोग के मुख्य कार्यपालक अधिकारी (CEO) बीवीआर सुब्रमण्यम ने बुधवार को कहा कि...
कार ने 2 मोटरसाइकिल को टक्कर मारी, 6 की मौत:सभी लोग जागरण से लौट रहे थे,
श्रीगंगानगर के बिजयनगर में देर रात हुए भीषण सड़क हादसे में 6 लोगों की मौत हो गई। सूरतगढ़-अनूपगढ़...
Shiv Sena Dasara Melava वर हक्क कोणाचा, Eknath Shinde की Uddhav Thakceray? Ajit Pawar म्हणाले..| NCP
Shiv Sena Dasara Melava वर हक्क कोणाचा, Eknath Shinde की Uddhav Thakceray? Ajit Pawar म्हणाले..| NCP
মৰাণ কাচোমাৰীত আই 10 কাৰৰ খুন্দাত এজন অচিনাক্ত বৃদ্ধ গুৰুতৰভাৱে আহত
মৰাণ কাচোমাৰীত আই 10 কাৰৰ খুন্দাত এজন অচিনাক্ত বৃদ্ধ গুৰুতৰভাৱে আহত
જુનાગઢ મા
મુસ્લિમ સમાજ દ્વારા ગયારવી શરીફની
સાદગી પૂર્ણ રીતે ઉજવણી
મોરબી જુલતા પુલકાંડ ને લઇ લેવાયો હતો
આ નિર્ણય
જુનાગઢ તારીખ.
આજ રોજ સોમવારે હઝરત ગોષે આઝમ રદી અલ્લાહો તઆલા અનહો ની(ગયારવી શરીફ)...