રાજકોટમાં નશાયુક્ત સીરપ મળી આવવાના મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા આ સીરપ મહારાષ્ટ્રના નંદુરબારની એક ફેક્ટરીમાં બનતું હોવાનું સામે આવ્યું હતું. જેથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે નંદુરબારની આ ફેક્ટરીમાં તપાસ કરતા 1.30 કરોડની કિંમતના નશાયુક્ત સીરપનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ સીરપ સાથે ફેક્ટરીને સીલ કરી દીધી છે અને આ મામલે 10 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવગઢબારિયાખાતે ભાજપયુવામોરચા દ્વારા *Run For Development* અંતર્ગત મેરેથોનદોડ સ્પર્ધાનુંઆયોજન કર્યું
દેવગઢબારિયાખાતે ભાજપયુવામોરચા દ્વારા *Run For Development* અંતર્ગત મેરેથોનદોડ સ્પર્ધાનુંઆયોજન કર્યું
कर्नाटक के चुनावी रण में आमने-सामने होंगे पीएम मोदी और राहुल गांधी, कोलार में एक ही दिन करेंगे रैली
नई दिल्ली, कांग्रेस के पूर्व अध्यक्ष राहुल गांधी 9 अप्रैल को कर्नाटक के कोलार में एक रैली को...
इज़रायल आज रात करेगा मिडिल ईस्ट में शक्तिशाली हमला, ईरान ने दी इज़रायली इंफ्रास्ट्रक्चर पर हमले की धमकी
इज़रायल की हमास और हिज़बुल्लाह से चल रही जंग के चलते ईरान से भी तनाव की स्थिति बनी हुई है। ईरान...