પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  पिशोर येथे प्रज्वल एजन्सी च्या मका व कापूस खरेदी विक्री केंद्राचे उद्घाटन माजी आमदार हर्षवर्धन याच्या उद्घाटना दरम्यान प्रतिपादन  
 
                      पिशोर येथे प्रज्वल एजन्सी च्या मका व कापूस खरेदी विक्री केंद्राचे उद्घाटन माजी आमदार हर्षवर्धन...
                  
   3000 रुपये से कम में बेस्ट 4G फोन, बड़ी बैटरी के साथ मिलती हैं शानदार खूबियां 
 
                      आजकल स्मार्टफोन आधुनिक फीचर्स के साथ पेश किए जा रहे हैं। हर किसी की चाहत होती है कि उसके हाथ में...
                  
   एक्टर जॉन अब्राहम अपने फैंस के इस हरकत से हुए आगबबूला ,जड़ दिए थपड़  
 
                      बॉलीवुड एक्टर जॉन अब्राहम अपने कूल अंदाज के लिए जाने जाते हैं. जॉन अपने फैंस को कभी निराश नहीं...
                  
   
  
  
  
  