પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઝાલોદના કોંગ્રેસ ધારાસભ્ય ભાવેશભાઈ કટારાએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું
ઝાલોદના કોંગ્રેસ ધારાસભ્ય ભાવેશ કટારા સ્વૈચ્છિક રાજીનામું આપ્યું
ઝાલોદના ધારાસભ્ય ભાજપમાં...
China, Russia और America का रुख़ तनाव में कैसा है? (BBC Hindi)
China, Russia और America का रुख़ तनाव में कैसा है? (BBC Hindi)
ভাৰতীয় ৰে’লৱেঃ এই ৰে’লখনৰ খিৰিকীত দেশৰ মহাপুৰুষসকলৰ ছবি লগোৱা হৈছিল, কাৰণ জানে নে?
ভাৰতীয় ৰে’লৱেঃ এই ৰে’লখনৰ খিৰিকীত দেশৰ মহাপুৰুষসকলৰ ছবি লগোৱা হৈছিল, কাৰণ জানো...
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks | N18V
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks | N18V
দেৰগাঁও আৰক্ষীয়ে ৰাইজৰ ৰোষৰ পৰা উদ্ধাৰ কৰে বিদ্যালয়ৰ প্ৰধান শিক্ষক অপূৰ্ব বৰা আৰু আক্ৰমণকাৰীক
দেৰগাঁও আৰক্ষীয়ে ৰাইজৰ ৰোষৰ পৰা উদ্ধাৰ কৰে বিদ্যালয়খনৰ প্ৰধান শিক্ষক অপূৰ্ব বৰা আৰু আক্ৰমণকাৰীক