પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দেখা গৈছে ইছৰোৰ বিজ্ঞানীসকলে চন্দ্ৰযান-৩ চন্দ্ৰত অৱতৰণ কৰাৰ লগে লগে উদযাপন কৰিছে
বুধবাৰে শক্তি অৱতৰণৰ পিছত চন্দ্ৰযান-৩ৰ বিক্ৰম লেণ্ডাৰ চন্দ্ৰত সফলতাৰে অৱতৰণ কৰাৰ সময়ত...
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્રારા ગ્રામ્યકક્ષાએ વર્કશોપ યોજાયો
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્રારા ગ્રામ્યકક્ષાએ વર્કશોપ યોજાયો
कब होगी पंडित धीरेंद्र शास्त्री की शादी, खुद ही कर दिया ये बड़ा खुलासा
मध्यप्रदेश के छतरपुर के गढ़ा स्थित बागेश्वर धाम के पीठाधीश्वर पंडित धीरेंद्र शास्त्री फिर से अपनी...
HDFC Bank Stock News: क्या करने की है अब Stock में सलाह, इस गिरावट में कर लें खरीदारी? | CNBC Awaaz
HDFC Bank Stock News: क्या करने की है अब Stock में सलाह, इस गिरावट में कर लें खरीदारी? | CNBC Awaaz