પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સૌરાષ્ટ્રની આ બેઠક પર કાકા, ભત્રીજા અને મામા વચ્ચે જામ્યો રસાકસીનો જંગ.
રાજકોટ દક્ષિણની બેઠક પર BJPએ રમેશ ટીલાળા અને કોંગ્રેસે હિતેષ વોરાને મેદાનમાં ઉતાર્યા છે. 1995થી આ...
BJP Candidate List | BJP એ ઉમેદવારોના નામ કર્યા નક્કી | Gujarat News | News18 Gujarati
BJP Candidate List | BJP એ ઉમેદવારોના નામ કર્યા નક્કી | Gujarat News | News18 Gujarati
राजस्थान के पानी पर पंजाब का 'डाका'! जानिए क्या है पूरा मामला
श्रीगंगानगर. जिले के किसान साल भर पानी के लिए आंदोलन करते हैं और उन्हें पूरा सिंचाई पानी नहीं मिल...
সোণাৰি সমষ্টিৰ সাতজন বিশিষ্ট ব্যক্তিক সম্বৰ্ধনা জ্ঞাপন বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰৰ
সোণাৰি সমষ্টিৰ সাতজন বিশিষ্ট ব্যক্তিক সম্বৰ্ধনা জ্ঞাপন বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰৰ।
স্বাধীনতাৰ...