જોરાવરનગર ના અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ ખેર અના.પો.હેડ કોન્સ. જોરાવરનગર પોલીસ સ્ટેશનનાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.૧૭/૦૮/૨૦૨૩ ના કલાક ૧૬/૦૦ વાગ્યે નાના મઢાદ ગામની સીમ મોરવાડ તરફ જતા રસ્તાના ખુલ્લા વોકળામાં જાહેરમાં આરોપી (૧) અજીતભાઇ નરશીભાઇ કટોસણા જાતે ચુ.કોળી ઉ.વ.૩૦ રહે.નાના મઢાદ તા.વઢવાણ (૨) સુરેશભાઇ ધનજીભાઇ રૂદાતલા જાતે ચુ.કોળી ઉવ.૩૫ રહે.નાના મઢાદ (૩) વનરાજભાઇ જેઠાભાઇ મસાણી જાતે કારડીયા રાજપુત ઉં.વ.૪૦ રહે.નાના મઢાદ (૪) વિણભાઇ વાજસુરભાઇ ગઢવી .વ.૪૦ રહે.નાના મઢાદના આરોપીઓ જાહેરમાં તિનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમી રેઇડ દરમિયાન ગંજીપાના નંગ-૫૨ તથા રોકડ રૂ.૧૭,૧૬૦/- ના મુદ્દામાલ સાથે રેઇડ દરમિયાન પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. શ્રી એ.જી.પરમાર જોરાવરનગર પો.સ્ટે. નાઓ કરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: ‘एजुकेशन सिस्टम पर BJP का कब्जा...', NEET विवाद पर बोले Rahul Gandhi | NEET Results
Breaking News: ‘एजुकेशन सिस्टम पर BJP का कब्जा...', NEET विवाद पर बोले Rahul Gandhi | NEET...
દાંતીવાડાના કેનાલ નજીક ઇંટો ભરેલું ટ્રેકટર પલ્ટી જતાં બે વ્યકિતઓના મોત : બે વ્યકિતઓનો બચાવ
સરસ્વતીના વડુ ગામ નજીક ગુરુવારે દાંતીવાડા કેનાલના નાળા ઉપરથી ઈંટો ભરેલ ટ્રેક્ટર પસાર થઈ રહ્યું...
राष्ट्रीय पल्स पोलियो टीकाकरण दिवस 30 जून को 29 को निकाली जाएगी जन चेतना रैली
आगामी 30 जून को आयोजित होने वाले राष्ट्रीय पल्स पोलियो टीकाकरण दिवस के तहत आमजन को जागरूक करने के...
राज्याचे सहकार मंत्री अतुल सावे यांचा परभणी जिल्हा दौरा
परभणी, दि.16 महाराष्ट्र राज्याच्या सहकार, इतर मागास बहुजन कल्याण विभागाचे मंत्री अतुल सावे हे दि....
সোণাৰি নামতোলাত NSCN (IM)ৰ সদস্য আটক, আটকাধীন সদস্যজনৰ নাম টাইনাই ৱাংনাও
সোণাৰি নামতোলাত NSCN (IM)ৰ সদস্য আটক, আটকাধীন সদস্যজনৰ নাম টাইনাই ৱাংনাও
চৰাইদেউৰ সোণাৰি...