મદદ :- વાળંદ સમાજ ની એક દિકરીની અપીલ.....નાઈ સમાજ ની દીકરી ની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાને કારણે સમાજ ની દીકરી ની અપીલ કરી રહી છે.ત્યારે દીકરી ની એક વેદના સાથે કહ્યું છે કે સમગ્ર ગુજરાતની અંદર નાઈ વાણંદ સમાજને મારી અપીલ છે કે હું મનિષાબેન શિશાંગિયા ઘણા વર્ષોથી મારા પતિ ન હોવાથી હાલની મારી પરિસ્થિતિ અત્યંત ખરાબ છે અને મારી તબિયત પણ ખૂબ જ ખરાબ છે.મને હૃદયમાં કાણું પડેલ છે અને મગજમાં માઇગ્રેન થઈ ગયું છે અને મગજની નસ નરમ થઈ ગયેલ છે. જેના લીધે મને પેરેલિસિસ નો એટેક પણ આવી શકે તેમ છે જેના લીધે હું હાલમાં સાવ બેડ ડ્રેસ છું. મારે ત્રણ બાળકો છે. તેમાં બે દીકરી છે અને એક નાનો દીકરો છે. તે ત્રણેય બાળકો ભણે છે એક દીકરીનું ભણતર અટકાવી દીધું છે અને બીજી દીકરીનું એસએસસી ધોરણ ૧૦ ચાલુ છે જેની ફી ભરવાની બાકી છે અને ફીના લીધે તેનું ભણતર અટકાવી દીધું છે અને દીકરો હજુ નાનો છે તેનું ભણતર ચાલુ છે અને એની ફી પણ હજી ભરવાની બાકી છે. આ ત્રણેય બાળકોની પરવરીશ હું પોતે જ કરું છું અને અમે ભાડાનાં મકાનમાં રહીએ છીએ તેમાં ત્રણ મહિનાનું ભાડું પણ ચડી ગયેલ છે મારી આગળ પાછળ કોઈ નો હોવાથી હું આ વાણંદ સમાજ ની દીકરી સમાજને અપીલ કરું છું અને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી મદદ કરવા નમ્ર વિનંતી કરું છું.સ્થળ, કોઠારીયા રોડ અજંતા પાર્ક રાજકોટ વધુ માહિતી માટે સંપર્ક કરો મો : 8347830705મનિષાબેન શિશાંગિયા...SBI bank એકાઉન્ટ નંબર 41410840518 IFSC Code SBIN0060161...વધુ માહિતી માટે સમાજ હિતેચ્છુ આર.જી.લીબાચીયા...મો..9714507152 સમાજ દર્શન ચેનલ... જોડે વાત કરી શકો છો..
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  उबरखेड तांडा येथे लसिकरण मोहिम संपन्न  
 
                      कन्नड:उबरखेड तांडा ग्रामपंचायत व गणराज बहुद्देशीय सेवाभावी संस्था च्या संयुक्त विद्यमाने तसेच पशु...
                  
   સુરેન્દ્રનગરમાં બંધ મકાનમાંથી દાગીનાની ચોરી 
 
                      સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર આવેલા ઓમકારનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા પોતાના પરિવાર...
                  
   કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકર શહેર માં પધાર્યા 
 
                      કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકર શહેર માં પધાર્યા
                  
   चिकित्सा विभाग की मासिक समीक्षा बैठक संपन्न..  सभी चिकित्सा कार्मिक मौसमी बीमारियों को लेकर अलर्ट मोड़ पर रहे - बीसीएमओ डॉ सामर 
 
                       
 सुल्तानपुर .नगर मे ब्लॉक चिकित्सा विभाग कार्यालय मे मासिक समीक्षा बैठक उप मुख्य...
                  
   বৰপেটাত বিদ্যুৎস্পৃষ্ট হৈ ৩০ বছৰীয়া যুৱকৰ মৃত্যু 
 
                      বৰপেটা জিলাৰ জনীয়াত বিদ্যুৎস্পৃষ্ট হৈ এজন যুৱকৰ মৃত্য হৈছে। মৃত্যু হোৱা যুৱকজন গুৰাইপাৰাৰ দুলাল...
                  
   
  
  
  
  