અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે ૭૭માં સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાનાની ઉજવણી માં જિલ્લા વિશિષ્ટ કામગીરી કરનાર અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ખાંભા પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.એસ. આઈ.એમ. ડી.ગોહિલ સાહેબ દ્વારા તાજેતમાંજ બનેલ ડબલ મર્ડર કેસમાં આરોપીના મૂળ સુધી પહોંચવા તેમજ લીલીયા અને ખાંભા પો.સ્ટે.માં ફરજ બજાવી વણ શોધાયેલ ગુનાઓ શોધી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જિલ્લા કલેકટરશ્રી,જિલ્લા વિકાસ અધિકારી શ્રી,ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવતા સમગ્ર પંથકમાંથી મિત્રમંડળ અને રાજકીય સામાજિક આગેવાનો દ્વારા ગોહિલ સાહેબને અભિનંદન પાઠવી રહ્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণ সমষ্টিৰ জৰাজীৰ্ণ পথ মেৰামতিৰ কৰাৰ প্ৰতিশ্ৰুতি বিধায়ক চক্ৰধৰ গগৈৰ
অহা ৪ বছৰৰ ভিতৰত মৰাণ সমষ্টিৰ প্ৰায় ৯৫ শতাংশ জৰাজীৰ্ণ পথ মেৰামতি কৰা হ'ব বুলি প্ৰতিশ্ৰুতি দিছে...
स्मार्ट सिटी....महावीर नगर प्रथम वार्ड न. 54 कोटा दक्षिण
स्मार्ट सिटी....महावीर नगर प्रथम वार्ड न. 54 कोटा दक्षिण...
जहा पर है जानवरों का आतंक......
शिवसेना पक्षप्रमुख उद्धवसाहेब ठाकरे यांची दै.सामनाचे कार्यकारी संपादक संजय राऊत यांनी मुलाखत घेतली -
शिवसेना पक्षप्रमुख उद्धवसाहेब ठाकरे यांची दै.सामनाचे कार्यकारी संपादक संजय राऊत यांनी मुलाखत...