અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે ૭૭માં સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાનાની ઉજવણી માં જિલ્લા વિશિષ્ટ કામગીરી કરનાર અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ખાંભા પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.એસ. આઈ.એમ. ડી.ગોહિલ સાહેબ દ્વારા તાજેતમાંજ બનેલ ડબલ મર્ડર કેસમાં આરોપીના મૂળ સુધી પહોંચવા તેમજ લીલીયા અને ખાંભા પો.સ્ટે.માં ફરજ બજાવી વણ શોધાયેલ ગુનાઓ શોધી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જિલ્લા કલેકટરશ્રી,જિલ્લા વિકાસ અધિકારી શ્રી,ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવતા સમગ્ર પંથકમાંથી મિત્રમંડળ અને રાજકીય સામાજિક આગેવાનો દ્વારા ગોહિલ સાહેબને અભિનંદન પાઠવી રહ્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નાગેશ્રી પોલીસ સ્ટેશનના મોટા માણસા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને કુલ કિં.રૂ .૩૩,૪૦૦ / - ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.
ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ - જુગારની બદી દુર કરવા...
अध्ययन के लिए किराए पर रहने वाले कॉलेज स्टूडेंट्स को हर मिलेंगे 2 हजार रुपए
अध्ययन के लिए किराए पर रहने वाले कॉलेज स्टूडेंट्स को हर मिलेंगे 2 हजार रुपए30 नवंबर तक किए जा...
પાલનપુરના સુપ્રસિધ્ધ કંથેરીયા હનુમાન મંદિરમાં ચોરી કરનાર આરોપીને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી
પાલનપુરના સુપ્રસિધ્ધ કંથેરીયા હનુમાન મંદિરમાં ચોરી કરનાર આરોપીને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી
अवकाळी पावसामुळे नुकसान झालेल्या शेतकऱ्यांना वस्तुनिष्ठ पंचनामे करा – कृषि मंत्री अब्दुल सत्तार
औरंगाबाद : पंचनामे करुन शेतकऱ्यांना आर्थिक मदत मिळवून द्या कृषिमंत्री अब्दुल सत्तार अवकाळी...
પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસે જૈન મુનિશ્રીનું વ્યાખ્યાન યોજાયું.
પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસે જૈન મુનિશ્રીનું વ્યાખ્યાન...