અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે ૭૭માં સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાનાની ઉજવણી માં જિલ્લા વિશિષ્ટ કામગીરી કરનાર અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ખાંભા પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.એસ. આઈ.એમ. ડી.ગોહિલ સાહેબ દ્વારા તાજેતમાંજ બનેલ ડબલ મર્ડર કેસમાં આરોપીના મૂળ સુધી પહોંચવા તેમજ લીલીયા અને ખાંભા પો.સ્ટે.માં ફરજ બજાવી વણ શોધાયેલ ગુનાઓ શોધી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જિલ્લા કલેકટરશ્રી,જિલ્લા વિકાસ અધિકારી શ્રી,ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવતા સમગ્ર પંથકમાંથી મિત્રમંડળ અને રાજકીય સામાજિક આગેવાનો દ્વારા ગોહિલ સાહેબને અભિનંદન પાઠવી રહ્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મેમણવાડા વિસ્તારમાં માતા-પિતા સાથે માથાકૂટ કરનાર નશાખોરની ધરપકડ કરાય
મેમણવાડા વિસ્તારમાં માતા-પિતા સાથે માથાકૂટ કરનાર નશાખોરની ધરપકડ કરાય
ફટાકડાના વેપારી સામે કાર્યવાહી
ફટાકડાના વેપારી સામે કાર્યવાહી
છેલ્લા એક વર્ષથી બાકોર પોલીસ મથકના દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો
પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી. ચિરાગ કોરડીયા તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટએ નાસતા...
Uddhav Thackeray Vs Eknath Shinde : उद्धव ठाकरेंनी केलेल्या भाषणावर एकनाथ शिंदेंनी काय हल्ला चढवला?
Uddhav Thackeray Vs Eknath Shinde : उद्धव ठाकरेंनी केलेल्या भाषणावर एकनाथ शिंदेंनी काय हल्ला चढवला?