આજે 77 માં સ્વાતંત્ર દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એક દેશે ભક્તિની ઝુંબેશ ચલાવવામાં આવી છે જેમાં દેશના દરેક ખૂણે ખૂણેથી માટે માટી એકત્રિત કરી અને દિલ્હીમાં શહીદો માટે એક સ્મારક બનાવવામાં આવી રહી છે અને એક જબરજસ્ત અભિયાન ચલાવવામાં આવી રહી છે મેરી મિટ્ટી મેરા દેશ15 August ના રોજ ખેડબ્રહ્મા ખાતે શ્રી સોની સ્વર્ણકાર અંબીકા મહિલા મંડળ દ્વારા આયોજિત આ જુબેશ મેરી મિટ્ટી મેરા દેશ માં જોડાયા અને સાથે સાથે વૃક્ષા રોપણ નું પણ આયોજન કર્યું અને રાષ્ટ્રગીત ગાઈને દેશ ભક્તિ ભાવના બતાઈ જેમાં નાના મોટા સૌ હાજર રહેલ હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર : શંખેશ્વર પે સેન્ટર કુમાર શાળા ખાતે નિવૃત્ત થયા,તાલુકા શિક્ષણ અધિકારી વય નિવૃત્ત થયા
રાધનપુર : શંખેશ્વર પે સેન્ટર કુમાર શાળા ખાતે નિવૃત્ત થયા,તાલુકા શિક્ષણ અધિકારી વય નિવૃત્ત થયા
ત્રાજ ગામે થયેલ દીકરીની હત્યાના પરીવારની મુલાકાતે જિલ્લા ભાજપ મહીલા મોરચો
માતર તાલુકાના ત્રાજ ગામે સમાજની દિકરીની હત્યા થઇ તે ખરેખર નિંદનીય છે. ખેડા જિલ્લા ભાજપા મહીલા...
Breaking News: Jharkhand में हार पर BJP ने बुलाई समीक्षा बैठक, पार्टी तैयार करेगी रिपोर्ट कार्ड
Breaking News: Jharkhand में हार पर BJP ने बुलाई समीक्षा बैठक, पार्टी तैयार करेगी रिपोर्ट कार्ड
NEWS :- 7 हजार से कम में मिल रहा है Samsung का बड़ी बैटरी वाला स्मार्टफोन, 42 प्रतिशत का बंपर डिस्काउंट
Bumper Deal On Samsung Galaxy M04 एक नया स्मार्टफोन खरीदने का प्लान बना रहे हैं तो सैमसंग के...