આજે 77 માં સ્વાતંત્ર દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એક દેશે ભક્તિની ઝુંબેશ ચલાવવામાં આવી છે જેમાં દેશના દરેક ખૂણે ખૂણેથી માટે માટી એકત્રિત કરી અને દિલ્હીમાં શહીદો માટે એક સ્મારક બનાવવામાં આવી રહી છે અને એક જબરજસ્ત અભિયાન ચલાવવામાં આવી રહી છે મેરી મિટ્ટી મેરા દેશ15 August ના રોજ ખેડબ્રહ્મા ખાતે શ્રી સોની સ્વર્ણકાર અંબીકા મહિલા મંડળ દ્વારા આયોજિત આ જુબેશ મેરી મિટ્ટી મેરા દેશ માં જોડાયા અને સાથે સાથે વૃક્ષા રોપણ નું પણ આયોજન કર્યું અને રાષ્ટ્રગીત ગાઈને દેશ ભક્તિ ભાવના બતાઈ જેમાં નાના મોટા સૌ હાજર રહેલ હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપના નેતાઓએ ચૂંટણી ટાણે હદ્દેદારો આગેવાનો તેમજ કાર્યકરો સાથે કરી બેઠક
ભાજપના નેતાઓએ ચૂંટણી ટાણે હદ્દેદારો આગેવાનો તેમજ કાર્યકરો સાથે કરી બેઠક
રાધનપુર : ધી.આરાધના બચત સહકારી મંડળી લી.ની એડવાઈઝર મીટીંગ યોજાઇ | SatyaNirbhay News Channel
રાધનપુર : ધી.આરાધના બચત સહકારી મંડળી લી.ની એડવાઈઝર મીટીંગ યોજાઇ | SatyaNirbhay News Channel
মৰাণ ৰাজ্যিক চিকিৎসালয়ত চিকিৎসকৰ অভাৱত নিশাৰ জৰুৰীকালীন সেৱা অনিৰ্দিষ্টকাললৈ বন্ধ
মৰাণ ৰাজ্যিক চিকিৎসালয়ত চিকিৎসকৰ অভাৱত নিশাৰ জৰুৰীকালীন সেৱা অনিৰ্দিষ্টকাললৈ বন্ধ
પ્રસાદને લઈ ભક્તોનો ગુસ્સો ફુટયો...
ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે...