આજે 77 માં સ્વાતંત્ર દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એક દેશે ભક્તિની ઝુંબેશ ચલાવવામાં આવી છે જેમાં દેશના દરેક ખૂણે ખૂણેથી માટે માટી એકત્રિત કરી અને દિલ્હીમાં શહીદો માટે એક સ્મારક બનાવવામાં આવી રહી છે અને એક જબરજસ્ત અભિયાન ચલાવવામાં આવી રહી છે મેરી મિટ્ટી મેરા દેશ15 August ના રોજ ખેડબ્રહ્મા ખાતે શ્રી સોની સ્વર્ણકાર અંબીકા મહિલા મંડળ દ્વારા આયોજિત આ જુબેશ મેરી મિટ્ટી મેરા દેશ માં જોડાયા અને સાથે સાથે વૃક્ષા રોપણ નું પણ આયોજન કર્યું અને રાષ્ટ્રગીત ગાઈને દેશ ભક્તિ ભાવના બતાઈ જેમાં નાના મોટા સૌ હાજર રહેલ હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बेटे ने की पेट्रोल पंप पर गुंडागर्दी, AAP विधायक Amanatullah Khan ने धमकाया, दोनों के खिलाफ FIR दर्ज
बेटे ने की पेट्रोल पंप पर गुंडागर्दी, AAP विधायक Amanatullah Khan ने धमकाया, दोनों के खिलाफ FIR दर्ज
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા સોમેશ્વર મહાદેવ ખાતે ઘી નું કમળ બનાવવામાં આવ્યું.
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા સોમેશ્વર મહાદેવ ખાતે ઘી નું કમળ બનાવવામાં આવ્યું.
દૂધ ન વેચીને માલધારીઓનો વિરોધ
#buletinindia #gujarat #saurastra
अनाज मंडी में आढ़तियों से 7 करोड़ की ठगी को अंजाम दिया
अनाज मंडी में आढ़तियों से 7 करोड़ की ठगी को अंजाम दिया