આજે 77 માં સ્વાતંત્ર દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એક દેશે ભક્તિની ઝુંબેશ ચલાવવામાં આવી છે જેમાં દેશના દરેક ખૂણે ખૂણેથી માટે માટી એકત્રિત કરી અને દિલ્હીમાં શહીદો માટે એક સ્મારક બનાવવામાં આવી રહી છે અને એક જબરજસ્ત અભિયાન ચલાવવામાં આવી રહી છે મેરી મિટ્ટી મેરા દેશ15 August ના રોજ ખેડબ્રહ્મા ખાતે શ્રી સોની સ્વર્ણકાર અંબીકા મહિલા મંડળ દ્વારા આયોજિત આ જુબેશ મેરી મિટ્ટી મેરા દેશ માં જોડાયા અને સાથે સાથે વૃક્ષા રોપણ નું પણ આયોજન કર્યું અને રાષ્ટ્રગીત ગાઈને દેશ ભક્તિ ભાવના બતાઈ જેમાં નાના મોટા સૌ હાજર રહેલ હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar Politics: Election लड़ेगी Rohini Acharya! आया बड़ा बयान सामने | Aaj Tak News
Bihar Politics: Election लड़ेगी Rohini Acharya! आया बड़ा बयान सामने | Aaj Tak News
मुख्यमंत्री ने कोटा की महिला कार्मिक रंजना से किया संवाद, कोटा जिले के कार्मिकों को ऊर्जा राज्य मंत्री ने सौंपे नियुक्ति पत्र
मुख्यमंत्री भजनलाल शर्मा ने शनिवार को आयोजित राज्य स्तरीय मुख्यमंत्री रोजगार उत्सव...
जिला कलेक्टर ने अन्नपूर्णा रसोई का किया निरीक्षण
लाखेरी - बुधवार को जिला कलेक्टर अक्षय गोदारा ने अन्नपूर्णा रसोई का औचक निरीक्षण किया। इस दौरान...
પાણીના પ્રશ્નને લઇ ભાજપના જ MLA કેશાજી ચૌહાણ મેદાને જાહેરમાં નહિ સન્માન સ્વીકાર્યુ કે નહીં પાઘડી પેરું..!
ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળનો પ્રશ્ન સૌથી વિકટ બન્યો છે. ત્યારે આ પ્રશ્નને લઈને દિયોદરના ભાજપના...
પાલનપુરના મલાણાના કલાકાર યુવકનું બાઇક સ્લીપ ખાતાં મોતને ભેટ્યો
પાલનપુર તાલુકાના મલાણા ગામના ગાયક કલાકાર યુવકનું બાઇક સ્લીપ થઇ જતાં મોત થયું હતું. યુવક અને તેનો...