એન.યું.એલ.એમ. શાખા, સુરેન્દ્રનગર - દુધરેજ - વઢવાણ નગરપાલિકા દ્રારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત Pm svanidhi (પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ) યોજના અન્વયે વર્કીંગ કેપિટલ લોન મેળવેલ લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરી શેરી ફેરી કરતા ફેરિયાઓને પ્રથમ રૂપિયા 10,000/- ની લોન ત્યારબાદ પ્રથમ લોન પૂર્ણ થયા બાદ રૂપિયા 20,000/- ની લોન તેમજ બીજી લોન પૂર્ણ થયા બાદ ત્રીજી લોન રૂપિયા 50,000/- આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત કુલ - 2209 લાભાર્થીઓને પ્રથમ લોન અને 689 લાભાર્થીઓને બીજી લોન તથા 170 લાભાર્થીઓને ત્રીજી લોન આપવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર- દુધરેજ - વઢવાણ નગરપાલિકાનાં માન. પ્રમુખશ્રી વિરેન્દ્ર ભાઈ આચાર્ય, નેતાશ્રી શાસક પક્ષ પંકજભાઈ પરમાર, સદસ્ય નિશાબેન કેલા તથા NULM શાખા અધિકારી હિતેશભાઈ રામાનુજ તથા સ્ટાફ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ರಾಜ್ಯದಲ್ಲಿ ಅರ್ಹ ಫಲಾನುಭವಿಗಳಿಗೆ ಜಮೀನು ಸಿಗುವಂತೆ ಮಾಡಬೇಕು ಎಂದು ಜೀವನಹಳ್ಳಿ ನಾರಾಯಣ ಅವರು ಒತ್ತಾಯಿಸಿದರು.
ನವೆಂಬರ್ 7, 2024
ಬೆಂಗಳೂರಿನ ಫ್ರೀಡಂ ಪಾರ್ಕ್ ನಲ್ಲಿ ಇಂದು ಪ್ರೊಫೆಸರ್ ಬಿ ಕೃಷ್ಣಪ್ಪ 'ದಲಿತ ಸಂಘರ್ಷ ಸಮಿತಿ'ಯ...
Thundershowers cool Delhi again after 40°C spell
After a week of sweltering weather, Delhi was hit by a thunderstorm in the early hours of...
ડીસામાં લાયન્સ હોલમાં ચાર્ટર નાઇટ અને ભૂતપૂર્વ પ્રમુખોનો સન્માન સમારોહ યોજાયો
ડીસામાં લાયન્સ ક્લબ ઓફ-ડીસા દ્વારા લાયન્સ હોલને 53 વર્ષ પૂર્ણ થતાં 54 માં વર્ષમાં મંગલ પ્રવેશ...
लॉन्च के कुछ दिनों बाद ही OnePlus 12 को मिला सॉफ्टवेयर अपडेट, मिलेंगे ये नए फीचर्स
जैसा कि हम जानते हैं कि Oneplus ने हाल ही में अपने लेटेस्ट स्मार्टफोन को लॉन्च किया था। हम...
ફતેપુરા ભારતીય જનતા પાર્ટીમાં ઈચ્છૂક ઉમેદવારો ના નામ
ફતેપુરા ભારતીય જનતા પાર્ટીમાં ઈચ્છુક ઉમેદવારો ના નામ આ મુજબ છે