સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા શહેરમાં નગરપાલિકા દ્વારા આખલા પકડવામાં આવે છે અત્યારે આજે આખલાઓનો ત્રાસ જોવા મળ્યો હતો રતનપોળ જૂની શાક માર્કેટ પાસે આવતા લોકોને રખડતાં આખલાઓ દ્વારા જાહેરમાં આખલા યુદ્ધ થતાં મોટરસાયકલ ચાલકને લીધા અડફેટે ત્યારે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આખલા પકડવાનાં દાવા કરવામાં આવે છે જ્યારે શહેરી વિસ્તારમા જાહેરમાં આખલાઓ દ્વારા આખલા યુદ્ધ જોવા મળ્યું ત્યારે જાહેર રોડ ઉપર વાહનો ને અડફેટે લીધા હતા અને શાક માર્કેટ હોવાથી લોકોની અવર જવર હોવાથી કોઈ મોટી દુર્ઘટના થવાની ભીતી લોકોને વર્તાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરાદ પંથક નિ મુખ્ય કેનાલ માંથી એકજ અઠવાડિયા માં દસ લોકો ના મૃત દેહો મળી આવ્યા
થરાદ પંથક નિ મુખ્ય કેનાલ માંથી એકજ અઠવાડિયા માં દસ લોકો ના મૃત દેહો મળી આવ્યા
खुले हैं Delhi Metro के सभी गेट, जाम से बचने के लिए करें मेट्रो का करें इस्तेमाल
ताजा जानकारी के मुताबिक Delhi Metro के सभी गेट आज बुधवार सुबह को यात्रियों के एंट्री/एग्जिट के...
Pothole Crisis:समोरून ट्रक.. पुढ्यात खड्डा... तोल जाताच असा झाला शेवट | Biker Crushed down by truck
Pothole Crisis:समोरून ट्रक.. पुढ्यात खड्डा... तोल जाताच असा झाला शेवट | Biker Crushed down by truck
बच्चों में रोग प्रतिरोधक क्षमता बढ़ाने को लेकर बच्चों को पिलाई विटामिन ए की दवा
बच्चों में रोग प्रतिरोधक क्षमता बढ़ाने को लेकर बच्चों को पिलाई विटामिन ए की दवा