સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા શહેરમાં નગરપાલિકા દ્વારા આખલા પકડવામાં આવે છે અત્યારે આજે આખલાઓનો ત્રાસ જોવા મળ્યો હતો રતનપોળ જૂની શાક માર્કેટ પાસે આવતા લોકોને રખડતાં આખલાઓ દ્વારા જાહેરમાં આખલા યુદ્ધ થતાં મોટરસાયકલ ચાલકને લીધા અડફેટે ત્યારે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આખલા પકડવાનાં દાવા કરવામાં આવે છે જ્યારે શહેરી વિસ્તારમા જાહેરમાં આખલાઓ દ્વારા આખલા યુદ્ધ જોવા મળ્યું ત્યારે જાહેર રોડ ઉપર વાહનો ને અડફેટે લીધા હતા અને શાક માર્કેટ હોવાથી લોકોની અવર જવર હોવાથી કોઈ મોટી દુર્ઘટના થવાની ભીતી લોકોને વર્તાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কোনে কোনে লাভ কৰিলে ৰাজ্যিক কৃতি শিক্ষকৰ বঁটা
কোনে কোন পালে ৰাজ্যিক কৃতী শিক্ষকৰ বঁটা? শিক্ষক দিৱসৰ প্ৰাকমুহূৰ্তত তালিকা প্ৰকাশ শিক্ষা...
દાહોદ શહેર ના મા પાર્વતી નગર માં રહિશો દ્વારા હોલિકા દહન ની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી
આજે હોળી પર્વ ને લઈ દાહોદ વાસીઓ માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો પર્યાવરણ ની જાળવણી માટે શહેર...
Red Wine दिल की सेहत के लिए अच्छी कही जाती है, क्या ये सच है, इसे रोज़ पिया जा सकता है? | Sehat 793
Red Wine दिल की सेहत के लिए अच्छी कही जाती है, क्या ये सच है, इसे रोज़ पिया जा सकता है? | Sehat 793
રાજકોટ રેલવે ડિવીઝનના અધિકારીઓનું સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ઉપર સ્વાગત કરાયુ
રાજકોટ રેલવે ડિવિઝન માટે ફરી એક વખત ગર્વની ક્ષણ છે, આ વખતે રાજકોટ ડિવિઝનને 2022-2023 માટે...