સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા શહેરમાં નગરપાલિકા દ્વારા આખલા પકડવામાં આવે છે અત્યારે આજે આખલાઓનો ત્રાસ જોવા મળ્યો હતો રતનપોળ જૂની શાક માર્કેટ પાસે આવતા લોકોને રખડતાં આખલાઓ દ્વારા જાહેરમાં આખલા યુદ્ધ થતાં મોટરસાયકલ ચાલકને લીધા અડફેટે ત્યારે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આખલા પકડવાનાં દાવા કરવામાં આવે છે જ્યારે શહેરી વિસ્તારમા જાહેરમાં આખલાઓ દ્વારા આખલા યુદ્ધ જોવા મળ્યું ત્યારે જાહેર રોડ ઉપર વાહનો ને અડફેટે લીધા હતા અને શાક માર્કેટ હોવાથી લોકોની અવર જવર હોવાથી કોઈ મોટી દુર્ઘટના થવાની ભીતી લોકોને વર્તાઈ રહી છે.