દિયોદરમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાશે..બનાસકાંઠા જિલ્લાના દિયોદરની વી.કે.વાઘેલા હાઇસ્કૂલમાં સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના સ્વાતંત્રય પર્વની ઉજવણી કરવામાં આવશે. આગામી 15 મી ઓગસ્ટની ઉજવણીને અનુલક્ષી પાલનપુર કલેકટર કચેરીમાં કલેકટર વરૂણ બરનવાલના અધ્યક્ષસ્થાને બુધવારે અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં કાર્યક્રમના સ્થળે ધ્વજવંદન સ્થળે બેઠક વ્યવસ્થા અને સુશોભન, હર્ષ ધ્વની, પોલીસ પરેડ, એન.સી.સી. સ્કાઉટ, તાલુકામાં સજાવટ, રોશની અને શણગાર, વૃક્ષારોપણ, વિશિષ્ટ કામીગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાભર માં યોજાનાર ગૌમાતા અધિકાર સંમેલનની તડામાર તૈયારીઓ, રાજ્ય ભર માંથી હજારો લોકો સંમેલન માં આવશે
ભાભર માં યોજાનાર ગૌમાતા અધિકાર સંમેલનની તડામાર તૈયારીઓ, રાજ્ય ભર માંથી હજારો લોકો સંમેલન માં આવશે
দেশৰ নতুন উপ ৰাষ্ট্ৰপতি হিচাবে নিৰ্বাচিত হৈছে জগদীপ ধনকড়
দেশৰ নতুন উপ ৰাষ্ট্ৰপতি হিচাবে নিৰ্বাচিত হৈছে জগদীপ ধনকড়। আজি হোৱা নিৰ্বাচনত মুঠ ভোটদান হয় ৭২৫টা...
মঙ্গলদৈত গৰিয়া মৰিয়া দেশী জাতীয় পৰিষদৰ প্ৰতিবাদ
মৌলবাদী হুচিয়াৰ, মৌলবাদী শক্তি নিপাতযাওক, বীৰ লাচিত বাঘ হাজৰিকাৰ দেশত মৌলবাদীৰ স্থান নাই ধ্বনিৰে...